દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ... Continue Reading →
વાટે…ઘાટે:મોરારજીદેસાઈ: નૈતિકતાનીદીવાદાંડી:
દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ... Continue Reading →
ક્ષણના ચણીબોર:મહાત્માગાંધીઅનેરોમારોલાં:
મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા.... Continue Reading →
વાટે…ઘાટે:મહાત્માગાંધીઅનેરોમારોલાં:
મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા.... Continue Reading →
વાટે..ઘાટે::ગુજરાતઅનેસુભાષનોસહયોગ::હરિપુરાકોંગ્રેસમહાસભા:૧૯૩૮:
ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી... Continue Reading →
: સંસ્કૃતિ : : કુમળી વયે વિરાટ દર્શન : મનુબહેન ગાંધી : મહાત્મા ગાંધી :
ફરી ૩૦મી જાન્યુઆરીના દિવસે દેશ મહાત્માને શ્રધ્ધાંજલિ આપશે. બાપુના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ સમજવા માટે મનુબહેનની ડાયરી (દિલ્હીમાં ગાંધી) ખૂબજ ઉપયોગી તેમજ અધિકૃત દસ્તાવેજ છે. માત્ર ગાંધીજીના અંતિમ કાળની ડાયરીજ મનુબહેને લખી હોત તો પણ તેઓ અમરત્વને વર્યા હોત. મનુબહેને તો આ મહાકાર્ય ઉપરાંત અનેક અર્થસભર કાર્યો કર્યા. ગુજરાતની આ ૧૫-૧૬ વર્ષની દિકરીએ બાપુના છેલ્લા... Continue Reading →
: સંસ્કૃતિ : : મિર્ઝા ગાલિબ : આગવા અંદાજના શાયર :
ગાલિબની જન્મજયંતિ ડિસેમ્બર માસની ૨૭મી તારીખે આવે છે. (૧૭૯૭) તેમની જન્મજયંતિના આ સમયે મહાન શાયરની સ્મૃતિને વંદન કરવાનો સમય છે. ઉર્દૂની ઉત્તમ રચનાઓની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે ગાલિબના ઉલ્લેખ સિવાય તે ચર્ચા અધૂરી રહે છે. સામાન્ય રીતે કવિઓ – સર્જકો કે કલાના કસબીઓ પોતાની એક આગવી ખુમારીમાં જીવતા હોય છે. ગાલિબના જીવનનો આવો એક... Continue Reading →
: સંસ્કૃતિ : : ભગવાનલાલ ઇન્દ્રજી : પુરાતત્વ વિદ્યાના દિગ્ગજ :
પુરાતત્વ વિદ્યાના ભારતના આદિપુરુષ ગણાય તેવા ભગવાનલાલ ઇન્દ્રજીની જન્મજયંતિ હમણાંજ નવેમ્બરમાં ગઇ. કદાચ કેટલાક લોકો આ મહાનુભાવના નામથી પરીચિત ન પણ હોય. પરંતુ ગુજરાતે પોતાના આ પનોતા પુત્રને વિશેષ ઓળખવા જેવા છે. ભગવાનલાલ પોતાના વિશે વાત કરતા કહે છે કે તેઓ જૂનાગઢથી વહેલી સવારે નિયમિત તથા સમયસર નીકળી જતા હતા. શિલાલેખોનો ખજાનો સાચવીને બેઠેલા ગરવા... Continue Reading →
: સંસ્કૃતિ : : દાન અલગારીની મધુર સ્મતિ :
‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન - અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની... Continue Reading →
સંસ્કૃતિ :આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →