: આપણું સંતસાહિત્ય અને ગંગાસતીની વાણી :

કબીર સાહેબે લખ્યું છે :  શબ્દ સરીખા ધન નહિ, જો કોઇ જાને બોલ; હીરા તો દામે મિલે પર શબ્દ નઆવે મોલ. આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →

:આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:

કબીર સાહેબે લખ્યું છે:                          શબ્દ સરીખા ધન નહિ,                         જો કોઈ જાણે બોલ:                        હીરા તો દામે મિલે                        પર શબ્દ ન આવે મોલ.        આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →

ક્ષણના ચણીબોર : આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:

ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે.      માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →

વાટે..ઘાટે:આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:

ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે.      માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →

: સંસ્કૃતિ : : નૂતન વર્ષને નૂતન દ્રષ્ટિકોણથી આવકારીએ :

નૂતન વર્ષને આવકારવાનો સમય છે. વિતેલા છેલ્લા બે વર્ષ ઘણાં અસાધારણ પડકાર તથા અપૂર્વ સ્થિતિવાળા રહ્યા. નૂતન વર્ષના ધવલ પ્રકાશે આજની સ્થિતિમાં જોઇએ તો ભવિષ્યનો સમય છેલ્લા બે વર્ષના પ્રમાણમાં અનુકૂળ હશે તેમ માનવા મન લલચાયા કરે છે. રેઇનર મારિયા રિલ્કેની કવિતામાં જે ભવિષ્યના ગુલાબી સ્વપ્નની કલ્પના કરી છે તેવી લાગણી આપણાં સૌના મનમાં પણ... Continue Reading →

: સંસ્કૃતિ : : ગતિશીલ વિચાર પ્રવાસી : પંડિત જવાહરલાલ નહેરુ :

નવેમ્બર માસની ગુલાબી ઠંડીમાં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ આવે છે. (૧૪ નવેમ્બર-૧૮૮૯) દેશના પ્રધાનમંત્રી હતા ત્યારેજ તેમણે અંતિમ શ્વાસ ૨૭ મે ૧૯૬૪ના રોજ લીધા. ૧૭ વર્ષ સુધી તેમણે મુક્ત થયેલા નવજાત દેશના લોકોના સ્વપ્ન પૂરા કરવા માટે પોતાનો પસીનો વહાવ્યો. વિજ્ઞાન તથા ટેકનોલોજીના વિકાસ માટેના ઊંડા પાયા નાખ્યા. Letters from a Father... Continue Reading →

: સંસ્કૃતિ : : કચ્છનો કીર્તિ મુકુટ : : મહારાઓ શ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા :

મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા બાબતમાં કવિ શ્રી નાનાલાલ લખે છે :  ‘‘ કાવ્યકળા શીખવવાની પાઠશાળા ભુજમાં હતી. આજે પણ છે. કવિઓ સર્જવાની એ કાવ્યશાળા કદાચ દુનિયાભરમાં અદ્વિતીય હશે........ એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક કળાઓ પણ શીખવવામાં આવે છે. ભુજિયો એ મહારાઓનું સિંહાસન છે પરંતુ ભુજની પાઠશાળા એ કચ્છના મહારાઓનો કીર્તિ મુગટ છે. ’’ આઝાદી મળ્યા... Continue Reading →

: સંસ્કૃતિ : : કિંગ્સલી હોલ લંડનમાં બાળકોની વચ્ચે ગાંધી :

કિંગ્સલી હોલ (લંડન-૧૯૩૧)ની આસપાસ રહેતા બાળકો પોતાની વાત પોતાના મિત્રો સાથે કરવા ઉતાવળા બન્યા છે. એક બાળક કહે છે :  ‘‘મેં મિસ્ટર ગાંધીને જોયા. મેં એમને અગાસી પર જોયા. એમણે મારી તથા મારા મિત્રો સામે હાથ હલાવ્યો !’’ વાત કરતા કરતા આનંદ વિભોર થતા બાળકને તેનો મિત્ર એટલીજ ઉત્કંઠતાથી જવાબ વાળે છે : ‘‘હા, હા,... Continue Reading →

: મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિએ તેમની સ્મૃતિ વંદના :

રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :  ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો... Continue Reading →

: સંસ્કૃતિ : : મંત્રમુગ્ધ કરી દે તેવું અસ્તિત્વ : લોકનાયક જયપ્રકાશ :

દાદા ધર્માધિકારી જે.પી.ના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેને –    પ્રી – પઝેસીંગ – પ્રેઝન્સ – મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ કહે છે તેમાં પૂરેપૂરું તથ્ય છે. સંતતુલ્ય શૂચિતા એ જે.પી.ના વ્યક્તિત્વમાં સતત ડોકાતી રહે છે. ઓક્ટોબરની અગિયારમી તારીખે (૧૯૦૨) જે.પી.નો જન્મ થયો. યોગાનુયોગ એ વિજ્યાદસમીનો શુભ દિવસ હતો. આસુરી તત્વો પર લાંબા સંઘર્ષ પછી દૈવી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑