: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

  રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →

Featured post

સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ

ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →

Featured post

બાળ મહારાજની સંવેદનશીલતા-સંસ્કૃતિ

મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા:            ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →

બાળ મહારાજની સંવેદનશીલતા-વાટે…ઘાટે

મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા:            ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →

બાળ મહારાજની સંવેદનશીલતા-ક્ષણના ચણીબોર

મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા:            ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →

અલી અકબર-સંસ્કૃતિ

અલી અકબર: અખબારો વેચનાર યુરોપનો છેલ્લો ફેરિયો:                                    અખબાર વેચતા એક ફેરિયાનું જીવનના પાછલા તબક્કામાં સન્માન ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરવામાં આવે તે અસાધારણ ઘટના છે. આવા અહેવાલો જોઈએ તેટલા પ્રસિદ્ધિને પામતા નથી તે આપણી વ્યવસ્થાની ખામી છે. ફ્રાન્સમાં બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. અખબારની સફળતા કે નિષ્ફળતામાં તેનું સમયસર તથા નિયમિત વિતરણ... Continue Reading →

અલી અકબર-વાટે…ઘાટે

અલી અકબર: અખબારો વેચનાર યુરોપનો છેલ્લો ફેરિયો:                                    અખબાર વેચતા એક ફેરિયાનું જીવનના પાછલા તબક્કામાં સન્માન ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરવામાં આવે તે અસાધારણ ઘટના છે. આવા અહેવાલો જોઈએ તેટલા પ્રસિદ્ધિને પામતા નથી તે આપણી વ્યવસ્થાની ખામી છે. ફ્રાન્સમાં બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. અખબારની સફળતા કે નિષ્ફળતામાં તેનું સમયસર તથા નિયમિત વિતરણ... Continue Reading →

અલી અકબર-ક્ષણના ચણીબોર

અલી અકબર: અખબારો વેચનાર યુરોપનો છેલ્લો ફેરિયો:                                    અખબાર વેચતા એક ફેરિયાનું જીવનના પાછલા તબક્કામાં સન્માન ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરવામાં આવે તે અસાધારણ ઘટના છે. આવા અહેવાલો જોઈએ તેટલા પ્રસિદ્ધિને પામતા નથી તે આપણી વ્યવસ્થાની ખામી છે. ફ્રાન્સમાં બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. અખબારની સફળતા કે નિષ્ફળતામાં તેનું સમયસર તથા નિયમિત વિતરણ... Continue Reading →

SGVP-નો સોહામણો શરદોત્સવ-સંસ્કૃતિ

:SGVP-નો સોહામણો શરદોત્સવ:              શરદ પૂર્ણિમાની શીતળ રાત્રીએ SGVP -અમદાવાદ સંસ્થાનું પ્રાંગણ હવે જીવનક્રમમાં નિયમિત જવાના સ્થળ તરીકે થયું છે. અનેક લોકો પણ આ કાર્યક્રમમાં હોંશથી જોડાય છે. સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ અહીં આવતા જોવા મળે છે. સૌને સમાન આદરની એક ઉજળી પરંપરા માધવપ્રિય સ્વામી તથા બાલસ્વામીના માર્ગદર્શનમાં વિકસી છે તથા નિરંતર વિકસતી રહી... Continue Reading →

SGVP-નો સોહામણો શરદોત્સવ-વાટે…ઘાટે

:SGVP-નો સોહામણો શરદોત્સવ:              શરદ પૂર્ણિમાની શીતળ રાત્રીએ SGVP -અમદાવાદ સંસ્થાનું પ્રાંગણ હવે જીવનક્રમમાં નિયમિત જવાના સ્થળ તરીકે થયું છે. અનેક લોકો પણ આ કાર્યક્રમમાં હોંશથી જોડાય છે. સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ અહીં આવતા જોવા મળે છે. સૌને સમાન આદરની એક ઉજળી પરંપરા માધવપ્રિય સ્વામી તથા બાલસ્વામીના માર્ગદર્શનમાં વિકસી છે તથા નિરંતર વિકસતી રહી... Continue Reading →

SGVP-નો સોહામણો શરદોત્સવ-ક્ષણના ચણીબોર

:SGVP-નો સોહામણો શરદોત્સવ:              શરદ પૂર્ણિમાની શીતળ રાત્રીએ SGVP -અમદાવાદ સંસ્થાનું પ્રાંગણ હવે જીવનક્રમમાં નિયમિત જવાના સ્થળ તરીકે થયું છે. અનેક લોકો પણ આ કાર્યક્રમમાં હોંશથી જોડાય છે. સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ અહીં આવતા જોવા મળે છે. સૌને સમાન આદરની એક ઉજળી પરંપરા માધવપ્રિય સ્વામી તથા બાલસ્વામીના માર્ગદર્શનમાં વિકસી છે તથા નિરંતર વિકસતી રહી... Continue Reading →

પ્રવીણભાઈ લહેરી-સંસ્કૃતિ

:લોકાભિમુખ વહીવટનું સામર્થ્ય: પ્રવીણભાઈ લહેરી:          સરકારનું સમગ્ર તંત્ર એક વ્યવસ્થા ઉપર ચાલે છે. વ્યવસ્થાનું આ માળખું જેટલું મજબૂત હોય તેટલું વિશેષ અસરકારક બને છે. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બ્રિટિશ અમલદારો સાથે આ વહીવટનું માળખું સ્વીકારવાનું નક્કી થયું. સરદાર સાહેબ બરાબર સમજતા હતા કે લગભગ બે સદીથી ચાલ્યું આવતું બ્રિટિશ અધિકારીઓએ ઉભું કરેલું માળખું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑