ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-વાટે…ઘાટે

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-ક્ષણના ચણીબોર

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-સંસ્કૃતિ

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-વાટે…ઘાટે

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-ક્ષણના ચણીબોર

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

વાંચનનું વરદાન-સંસ્કૃતિ

વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:              રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →

વાંચનનું વરદાન-વાટે…ઘાટે

વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:              રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →

વાંચનનું વરદાન-ક્ષણના ચણીબોર

વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:              રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →

જયવંતસિંહજી જાડેજા-સંસ્કૃતિ

સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા             ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →

જયવંતસિંહજી જાડેજા-વાટે…ઘાટે

સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા             ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑