વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ: રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →
વાંચનનું વરદાન-ક્ષણના ચણીબોર
વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ: રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-સંસ્કૃતિ
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-વાટે…ઘાટે
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-ક્ષણના ચણીબોર
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-સંસ્કૃતિ
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-વાટે…ઘાટે
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-ક્ષણના ચણીબોર
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-સંસ્કૃતિ
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી: ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે... Continue Reading →
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-વાટે…ઘાટે
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી: ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે... Continue Reading →