નદીના નીર-સંસ્કૃતિ

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-વાટે…ઘાટે

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-ક્ષણના ચણીબોર

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-સંસ્કૃતિ

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-વાટે…ઘાટે

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-ક્ષણના ચણીબોર

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-સંસ્કૃતિ

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-વાટે…ઘાટે

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

ઇન્દુલાલ યાજ્ઞિક-ક્ષણના ચણીબોર

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક           "હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે." આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ... Continue Reading →

વાંચનનું વરદાન-સંસ્કૃતિ

વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:              રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ 'જિન ક્રિસ્તોફ' છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑