કર્મઠ અને કેડી કંડારનારા – શ્વેતક્રાંતિના જનક : ત્રિભુવનદાસ પટેલ

       પંચાયત રાજ્યના સુદ્રઢ માળખા માટે તેમજ મજબૂત રીતે કામ કરતા સહકારી પ્રવૃત્તિઓના માળખા માટે ગુજરાત સકારણ ગૌરવ લઇ શકે છે. આ બન્ને વ્યવસ્થા થકી વહીવટનું વિકેન્દ્રીકરણ નોંધપાત્ર રીતે થયું છે તેમજ ખરા અર્થમાં શાસકીય તેમજ આર્થિક નિર્ણયો કરવામાં લોક ભાગીદારી સિધ્ધ થઇ શકી છે. યોગાનુયોગ રાજ્યના એક વખતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑