દેશના દરેક ખૂણે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની મોહિની તે સમયે ફેલાયેલી હતી. પંડિતજીની છટાદાર ભાષા તેમજ પ્રભાવી વ્યક્તિત્વને સાંભળવા-નિહાળવા લોકો સ્વયંભૂ ટોળે વળતા. આ સામાન્ય સ્થિતિથી ઉલટી સ્થિતિ ઉભી કરીને અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની કોઠા-સૂઝનું નોંધપાત્ર નિદર્શન કર્યું. વિશાળ જનતાના દિલો દિમાગ પર સ્નેહનું શાસન કરતા નેતા ઈન્દુલાલ યાજ્ઞિકે પંડિતજીની જાહેર સભાને સમાંતર... Continue Reading →