કવિ આલના આંગણે મોરારીબાપુ

ગોસ્‍વામી તુલસીદાસજીના આ પ્રસિધ્‍ધ શબ્‍દો પ્રેરણાદાયક છે. સરલ સ્‍વભાવ ન મન કુટીલાઇ યથા લાભ સંતોષ સદાહી ! કવિ ન હૅું મૈં ન ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુન ગાઉં !!       ઉપરના શબ્‍દોને સાર્થક કરે તેવા સરળ સ્‍વભાવના કવિ આલના ગામનું નામ શેખડીયા, તા. મુન્‍દ્રા અને જિલ્‍લો કચ્‍છ. કવિ આલનું પૂરું નામ આલાભાઇ ખેતશીભાઇ ગઢવી.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑