વાટે…ઘાટે:કવિદુલાભાયાકાગનેઆંગણેમોરારીબાપુ:

  ફેબ્રુઆરી માસના આ વાસંતી વાયરામાં 'કાગચોથ' નિમિત્તેનું સ્નેહ-સંમેલન એ હવે અનેક કાગપ્રેમીઓના મનમાં ઉત્સાહ તથા આનંદના અનોખા ભાવનું સર્જન કરે છે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવતું કાગ ભાવવંદનાનું પર્વ રાજસ્થાન તથા ગુજરાતના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગતબાપુ તરફના અનન્ય ભાવથી અનેક લોકો અહીં ખેંચાઈને આવે છે. મોરારીબાપુ એ આ સમગ્ર ઉપક્રમના... Continue Reading →

સંસ્કૃતિ:કવિદુલાભાયાકાગનેઆંગણેમોરારીબાપુ:

ફેબ્રુઆરી માસના આ વાસંતી વાયરામાં 'કાગચોથ' નિમિત્તેનું સ્નેહ-સંમેલન એ હવે અનેક કાગપ્રેમીઓના મનમાં ઉત્સાહ તથા આનંદના અનોખા ભાવનું સર્જન કરે છે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવતું કાગ ભાવવંદનાનું પર્વ રાજસ્થાન તથા ગુજરાતના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગતબાપુ તરફના અનન્ય ભાવથી અનેક લોકો અહીં ખેંચાઈને આવે છે. મોરારીબાપુ એ આ સમગ્ર ઉપક્રમના... Continue Reading →

ક્ષણના ચણીબોર : વ્યાયામવીર અને સ્વાતંત્ર્ય સેનાની: અંબુભાઈ પુરાણી:

        મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

વાટે…ઘાટે:વ્યાયામવીરઅનેસ્વાતંત્ર્યસેનાની:અંબુભાઈપુરાણી:

   મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

સંસ્કૃતિ:વ્યાયામવીરઅનેસ્વાતંત્ર્યસેનાની:અંબુભાઈ પુરાણી:

   મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

વાટે…ઘાટે:ગુજરાતના સૌથી ઊંચા સેવક તથા સર્વશ્રેષ્ઠ સાધક: રવિશંકર મહારાજ.

સ્વામી આનંદ લખે છે: "સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા,પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથીઊંચા સેવક છે."સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિશિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનોજન્મ થયો હતો. સ્વામી આનંદે... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:

 માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:

 માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →

સંસ્કૃતિ:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:

માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →

ક્ષણના ચણીબોર:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:

  ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑