: મેઘાણી, આકાશવાણી અને હેમુ ગઢવી :

નાના એવા બગવદર ગામમાં એક અનોખા અને રસપ્રદ પ્રસંગના એંધાણ મળે છે. બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના... Continue Reading →

“સૌરાષ્ટ્રનીસ્વાતંત્ર્યમાટેનીલડતોનોભાતીગળઇતિહાસ:”

        આપણા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અનેક રીતે વિશ્વના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં અલગ પડે તેવો છે. સંગ્રામના જુદા જુદા સ્વરૂપ તેમજ પદ્ધતિ પણ જોવા મળે છે. દીર્ઘકાળ માટે સતત ચાલતી રહી તેવી આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. છેક ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનો સંઘર્ષયુગનો વિચાર કરીએ તો આ ભાતીગળ સંગ્રામના અનેક જુદા જુદા ચિત્રો સામે આવ્યા કરે છે. વિપરીત... Continue Reading →

ક્ષણના ચણીબોર:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.

  "સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો". રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી... Continue Reading →

વાટે…ઘાટે:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.

  "સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો". રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી... Continue Reading →

સંસ્કૃતિ:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.

    "સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો". રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગરવી ગુર્જર ગિરાનું અણમોલ રત્ન: ઘાયલ

   ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →

વાટે…ઘાટે:ગરવીગુર્જરગિરાનુંઅણમોલરત્ન: ઘાયલ

    ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →

સંસ્કૃતિ:ગરવીગુર્જરગિરાનુંઅણમોલરત્ન: ઘાયલ

  ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →

વાટે…ઘાટે:વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:

સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે:                         "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય."                 જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑