શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા) કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →
ક્ષણના ચણીબોર: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
વાટે…ઘાટે: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
સંસ્કૃતિ: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
ક્ષણના ચણીબોર:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
વાટે…ઘાટે:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
સંસ્કૃતિ:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
ક્ષણના ચણીબોર:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:
'શબ્દસૃષ્ટિ'નો દીપોત્સવી વિશેષાંક (નવેમ્બર૨૦૨૩) એ એક વિશિષ્ટ ભાત ઉપજાવે તેવો સુંદર તથા સમૃદ્ધ બન્યો છે. તંત્રી ભાગ્યેશ જહા તથા સંપાદક જયેન્દ્રસિંહ જાદવ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. વૈશ્વિક સાહિત્યની ગતિવિધિઓમાં અનુવાદ તેમજ તેની સમસ્યાઓ એ હંમેશા ચર્ચામાં રહેલા છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખીને થયેલો આ પ્રયાસ આવકારપાત્ર છે. અનુવાદ એ એક અનિવાર્ય... Continue Reading →
વાટે…ઘાટે:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:
'શબ્દસૃષ્ટિ'નો દીપોત્સવી વિશેષાંક (નવેમ્બર ૨૦૨૩) એ એક વિશિષ્ટ ભાત ઉપજાવે તેવો સુંદર તથા સમૃદ્ધ બન્યો છે. તંત્રી ભાગ્યેશ જહા તથા સંપાદક જયેન્દ્રસિંહ જાદવ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. વૈશ્વિક સાહિત્યની ગતિવિધિઓમાં અનુવાદ તેમજ તેની સમસ્યાઓ એ હંમેશા ચર્ચામાં રહેલા છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખીને થયેલો આ પ્રયાસ આવકારપાત્ર છે. અનુવાદ એ એક... Continue Reading →
ક્ષણના ચણીબોર:અનુવાદ તથા અનુસર્જન: વિશાળ તક અને પડકાર:
અનુવાદની અઘરી કળા જેમને સહજ હસ્તગત હોય તેવા ઓછા સર્જકો આપણે જોયા છે. એક છોડને તેના સૌંદર્ય સાથે બીજી ભૂમિમાં રોપવાનું કામ સહેલું નથી. કેટલીક અનુવાદિત રચનાઓ કાળજયી બની શકી છે. જયારે અનુવાદના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનારા સર્જકોની યાદી તૈયાર કરીએ ત્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્થાન તેમાં અગ્રસ્થાને આવે છે. આવી એક સદાકાળ લીલીછમ્મ રચના પુનઃ... Continue Reading →