વાટે…ઘાટે:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

સંસ્કૃતિ:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

નદીના નીર-સંસ્કૃતિ

નદીના નીર: લીધાથી દીધાં તણો આનંદ એને અપાર: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

ક્ષણના ચણીબોર:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ... Continue Reading →

વાટે…ઘાટે:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ છે.... Continue Reading →

સંસ્કૃતિ:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ... Continue Reading →

સાંયાજીનો શબદ: લખ્ખ કોટિનો લાભ

ઇડર કહાં...મરધર કહાં, ઝૂલા બારઠ ફેર, ઇસર ઈક સાંયો દુજો પથ ઈક ચલે સુપેર.                          આજના શુભ દિવસે કુવાવામાં હોવું તે એક લ્હાવો છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પાવન સ્મૃતિ તો છે જ. સાથે સાથે 'અંગદ-વિષ્ટિ' પુસ્તકનું વિમોચન પણ છે. તેથી તે ઇસરદાસજી કહે છે તેમ 'સોનો ઓર સુગંધ' જેવો રૂડો યોગ થયો છે. સંત... Continue Reading →

:સાંયાજીનોશબદ: લખ્ખકોટિનોલાભ:

ઇડર કહાં...મરધર કહાં, ઝૂલા બારઠ ફેર, ઇસર ઈક સાંયો દુજો પથ ઈક ચલે સુપેર.                          આજના શુભ દિવસે કુવાવામાં હોવું તે એક લ્હાવો છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પાવન સ્મૃતિ તો છે જ. સાથે સાથે 'અંગદ-વિષ્ટિ' પુસ્તકનું વિમોચન પણ છે. તેથી તે ઇસરદાસજી કહે છે તેમ 'સોનો ઓર સુગંધ' જેવો રૂડો યોગ થયો છે. સંત કવિ... Continue Reading →

સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ-સંસ્કૃતિ

સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનો પાવનકારી પ્રવાહ: જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરના મોતી.                      'જોતાં રે જોતાં' મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.              જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ... Continue Reading →

દાન અલગારી: સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑