માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ તથા પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની... Continue Reading →
આપણું જીવન-ક્ષણના ચણીબોર-આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:
માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ તથા પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની... Continue Reading →
દાન અલગારી ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ-સંસ્કૃતિ
લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે. દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →
દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-સંસ્કૃતિ
સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય. દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →
દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-ક્ષણના ચણીબોર
સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય. દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →
દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-વાટે…ઘાટે
સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય. દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →
ક્ષણના ચણીબોર:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:
લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે. દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →
વાટે…ઘાટે:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:
લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે. દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →
સંસ્કૃતિ:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:
લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે. દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →
ક્ષણના ચણીબોર:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:
સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય. દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →