બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
બાળમજૂરોની દયનિય સ્થિતિ-વાટે…ઘાટે
બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
બાળમજૂરોની દયનિય સ્થિતિ-ક્ષણના ચણીબોર
બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
ભીમ સાહેબનું જીવન-સંસ્કૃતિ
:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ: સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →
ભીમ સાહેબનું જીવન-વાટે…ઘાટે
:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ: સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →
ભીમ સાહેબનું જીવન-ક્ષણના ચણીબોર
:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ: સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →
રામપ્રસાદ બિસ્મિલ-સંસ્કૃતિ
:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ: ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →
રામપ્રસાદ બિસ્મિલ-વાટે…ઘાટે
:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ: ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →
રામપ્રસાદ બિસ્મિલ-ક્ષણના ચણીબોર
:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ: ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →
નારીસંતોનું ભાતીગળ આભ-ક્ષણના ચણીબોર
જી રે લાખા, દુધે ભરી છે તલાવડીને, મોતીડે બાંધી છે પાળ, સુગરા હશે તે ભરી ભરી પીશે ને નુગરા થાશે નિરાશ. સૌરાષ્ટ્રના નારીસંતોમાં એક અગ્રણી નામ તે સતી લોયણનું છે. ઉપરની પંક્તિઓ સતી લોયણે લખી છે. થોડા શબ્દોમાં જીવનનું વ્યવહારુ જ્ઞાન સતીએ આપી દીધું છે. જગતમાં અનેક કિંમતી પદાર્થો રહેલા છે. જેઓ સમજુ, વિવેકી... Continue Reading →