ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-સંસ્કૃતિ

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-વાટે…ઘાટે

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-ક્ષણના ચણીબોર

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

પ્રવિણભાઇ લહેરી: અનુકરણીય વ્યક્તિત્વ

  ગુજરાતના સર્વાંગી વિકાસમાં અનેક ધન્યનામ વ્યક્તિઓ કે સંસ્થાઓનો ફાળો છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સમર્થ રાજકીય પુરુષોમાં ડોક્ટર જીવરાજ મહેતાથી શરુ કરીને સનત મહેતા સુધીની એક સમર્પિત રાજકીય અગ્રણીઓની પેઢી ગુજરાતને મળી છે. તેમણે અનેક રીતે ગુજરાતના લોકોને નેતૃત્વ પૂરું પાડયું છે. ગુજરાતને સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે શ્રીમદ રાજચંદ્રથી ભિક્ષુ અખંડાનંદ સુધીના... Continue Reading →

વાર્તા કથનની કળા-સંસ્કૃતિ

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

વાર્તા કથનની કળા-વાટે…ઘાટે

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

વાર્તા કથનની કળા-ક્ષણના ચણીબોર

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

સનત મહેતા-સંસ્કૃતિ

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

સનત મહેતા-વાટે…ઘાટે

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

સનત મહેતા-ક્ષણના ચણીબોર

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑