સંસ્કૃતિ : : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી: રહો તુજ ઝાલર રણઝણતી:

૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન... Continue Reading →

ક્ષણાના ચણીબોર : : જીવન જીવવા જેવું : અભિગમ બદલીએ :

મકરસંક્રાંતિના ઉત્સવી વૈભવના માહોલમાં ડૉ. આઇ. કે. વીજળીવાલા વિચારોના ધારદાર પ્રવાહનો પતંગ ચગાવીને અને જમાવીને ગયા. દસમી જાન્યુઆરી અને રવિવાર – ૨૦૧૬ નો દિવસ ‘અર્ક’ વ્યાખ્યાનમાળાને કારણે વિચારોત્સવના પાવન પર્વ સમાન બની રહ્યો. સંસ્થાઓ મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કરે એ આવકાર્ય છે. પરંતુ કલ્ચરલ ફોરમ વિચારયાત્રાના વિવિધ મણકાઓનું આયોજન ગાંધીનગરાઓ માટે કરે છે તે આવકાર્ય તથા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : રહે જેનાથી અણનમ શીશ : મુજને એ નમન દેજે :

વિશ્વમાં ઘણી લોકશાહી વ્યવસ્થાના બાળમરણ થયા છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે વૈવિધ્યતા તેમજ વિશાળતા ધરાવતા આપણાં દેશની લોકશાહી રાજ્ય વ્યવસ્થા લાલકિલ્લાની જેમ અડિખમ તથા ઉન્નત મસ્તકે ઊભી છે. આ સામાન્ય ઘટના નથી. આપણી સંસદીય લોકશાહીના સુચારુ સંચાલન માટે ઊભી કરવામાં આવેલી તથા વિકસાવવામાં આવેલી સંસદીય પ્રથાઓ તથા સંસ્થાઓ છેલ્લા સાત દાયકાથી મજબૂત રીતે કાર્યરત છે.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : સ્વસ્થ સમાજ માટે આવશ્યક શિક્ષણ: તત્કાલિન સમયનો પડકાર :

સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની... Continue Reading →

: ક્ષણના ચણીબોર : મોહતાજ ના કશાનો હતો કોણ માનશે! મારોય એક જમાનો હતો, કોણ માનશે! 

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો રહયો જગે, માણસ બહુ મજાનો હતો, કોણ માનશે? ઇસુના ૨૦૧૫ના વર્ષે અલવિદા કહી છે. ઠંડીના માહોલમાં સૂર્ય ઉર્જાનો અનેરો આનંદ લોકો હોંશભેર માણતા થયા છે. સમયના આ ભાગમાં તડકાનું અદકેરું મૂલ્ય છે તે વાત કવિ મનોજ ખંડેરીયાએ સુંદર... Continue Reading →

સંસ્કૃતિ : : સોરઠનો કળાયેલ મોર: શાયર રુસ્વા મઝલૂમીઃ

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો રહયો જગે, માણસ બહુ મજાનો હતો, કોણ માનશે?       ઇસુના ૨૦૧૫નું વર્ષ અલવિદા કહેવા તૈયાર છે. ઠંડીના માહોલમાં સૂર્ય ઉર્જાનો અનેરો આનંદ લોકો હોંશભેર માણતા થયા છે. સમયના આ ભાગમાં તડકાનું અદકેરું મૂલ્ય છે તે વાત કવિ મનોજ... Continue Reading →

: સંસ્કૃતિ : બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી : સાગર મોઝારે ઝૂકાવીએ:  

સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની... Continue Reading →

સંતવાણી સમિપે : : નાની-શી સળી અડી ન અડી : પરગટશે રંગમાયા : ઓ ભાયા

આપણી શિક્ષણ આપવાની પધ્ધતિ તથા વિદ્યાર્થીઓ તરફના વ્યવહારમાં ગીજુભાઇ બધેકાના વિચારો ખૂબજ ઉપયોગી તથા સમયસરના હતા તે ચોક્કસ છે. આ બાબતને પૂરવાર કરવા માટે અનેક પ્રસંગો જોવા મળે છે. ગાંધીજીના એક તેજસ્વી તથા પ્રજ્ઞાવાન સાથી કેદારનાથજીએ લખેલી વાત આ બાબતનું એક વિશેષ ઉદાહરણ પૂરું પાડે છે. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની શાળામાં ભણતા કેદારનાથજીએ સ્વાનુભવ ટાંકેલો છે. નાથજી... Continue Reading →

સંતવાણી સમિપે : : ઝાડવાં પોતાના ફળ નથી ખાતાં : ઉપકારી એનો આતમા

સહજાનંદ સ્વામીને પોતાની અંતવેળાનો અણસાર આવી ગયો હતો. સ્વામીને પ્રતીતિ હતી કે જો બ્રહ્મમુનિ તેમની સાથે હશે તો પોતાને ધામમાં જતાં  રોકી લેશે. સ્નેહ શ્રધ્ધા અને નિષ્ઠાની શક્તિ ઘણીવાર સામાન્ય દ્રષ્ટિથી સમજી ન શકાય તેવી ગહન હોય છે. ભગવાન સ્વામીનારાયણ પ્રતાપી સાધુ બ્રહ્માનંદમાં આ શક્તિ જોઇ શકતા હતા. આથી જૂનાગઢના મંદિર સંબંધેની એક સમસ્યાનો ઉકેલ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સર્વ કવિ ટકે શેર : એ તો કાળો કેર છે

ભૂજની વ્રજભાષા પાઠશાળા એ માત્ર કચ્છનીજ નહિ પરંતુ પશ્ચિમ ભારતની એક સુપ્રસિધ્ધ સંસ્થા હતી. કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો છે કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑