: ક્ષણના ચણીબોર : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :

આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :

આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધી વિચાર પરંપરાના સૌજન્યશીલ વાહક : : દાદા ધર્માધિકારી :

દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધી વિચાર પરંપરાના સૌજન્યશીલ વાહક : : દાદા ધર્માધિકારી :

દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ગાંધી વિચાર પરંપરાના સૌજન્યશીલ વાહક : : દાદા ધર્માધિકારી :

દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર... Continue Reading →

: સંસ્કૃતિ : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑