ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :
ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :
ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: સંસ્કૃતિ : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: સંસ્કૃતિ : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :
આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →