સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :
સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :
સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :
સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો... Continue Reading →
: સંસ્કૃતિ : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :
ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :
ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ભક્ત કવિ સાંયાજી ઝૂલા :
ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો... Continue Reading →
: સંસ્કૃતિ : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →