: ક્ષણના ચણીબોર : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન... Continue Reading →

  : સંસ્કૃતિ : : ગાંધીજીની પાવક સ્મૃતિ : 

ગીત તુમ્હારે ગાતે ગાતે હમ તુમકો હી ભૂલ ગયે. દાંડીકૂચ શરૂ થવાની હતી તેના આગળના દિવસની સાંજે (૧૧ માર્ચ-૧૯૩૦) સાબરમતીના સંતે વિશાળ માનવ મેદનીને સંબોધન કર્યું. હાજર રહેલા લોકો સરળ શબ્દોમાં કહેવામાં આવેલી આ નિરાંડબરી વાત સાંભળીને અંદરથી હલી ગયા. ગાંધીજી કહે છે :      ‘‘ એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે... Continue Reading →

  : ક્ષણના ચણીબોર : : ગાંધીજીની પાવક સ્મૃતિ : 

ગીત તુમ્હારે ગાતે ગાતે હમ તુમકો હી ભૂલ ગયે. દાંડીકૂચ શરૂ થવાની હતી તેના આગળના દિવસની સાંજે (૧૧ માર્ચ-૧૯૩૦) સાબરમતીના સંતે વિશાળ માનવ મેદનીને સંબોધન કર્યું. હાજર રહેલા લોકો સરળ શબ્દોમાં કહેવામાં આવેલી આ નિરાંડબરી વાત સાંભળીને અંદરથી હલી ગયા. ગાંધીજી કહે છે :      ‘‘ એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે... Continue Reading →

  : વાટે….ઘાટે…. : : ગાંધીજીની પાવક સ્મૃતિ : 

ગીત તુમ્હારે ગાતે ગાતે હમ તુમકો હી ભૂલ ગયે. દાંડીકૂચ શરૂ થવાની હતી તેના આગળના દિવસની સાંજે (૧૧ માર્ચ-૧૯૩૦) સાબરમતીના સંતે વિશાળ માનવ મેદનીને સંબોધન કર્યું. હાજર રહેલા લોકો સરળ શબ્દોમાં કહેવામાં આવેલી આ નિરાંડબરી વાત સાંભળીને અંદરથી હલી ગયા. ગાંધીજી કહે છે :      ‘‘ એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે... Continue Reading →

: વાટે….ઘાટે…. : : માનસ કથાગાન : સામાજિક ચેતનાની જાગૃતિનું પર્વ : 

કથા પરંપરા એ વિશ્વભરમાં એક અથવા બીજા સ્વરૂપે પ્રચલિત છે. માન્ય છે તથા સ્વીકૃત પણ છે. આપણાં દેશમાં તો આવી કથાઓના માધ્યમથીજ શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સમૂહ સુધી અસરકારકતાથી પહોંચી છે. અનેક સ્વનામ ધન્ય લોકોએ આવી શાસ્ત્રોક્ત વાતોનું ગૌરવ તેમજ ગરીમા જાળવીને બહોળા જન સમુદાય સુધી પહોંચાડી છે. આવી ઉજળી તથા પ્રસ્થાપિત પરંપરામાં પૂજ્ય મોરારીબાપુનું... Continue Reading →

  : સંસ્કૃતિ : : બાપુની સ્મૃતિ : ૧૫૦મી ગાંધી જન્મ શતાબ્દીનો શુભારંભ :

અભય બંગ તથા તેમના પિતા ઠાકુરદાસ બંગનું નામ જાણીતું છે. અભય બંગનો ઉછેર ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં થયો હતો. અહીંજ તેમને સામાજિક કાર્યો કરવાના સંસ્કાર નાનપણથીજ મળ્યા હતા. અભય બંગ તથા તેમના પત્ની રાણી માનવ સેવાના કાર્ય માટે સુવિખ્યાત છે. ઠાકુરદાસ બંગ ગાંધીજીના વિચારો અનુસાર દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને આકરો જેલવાસ પણ ભોગવ્યો. બીજા વિશ્વયુધ્ધની... Continue Reading →

  : ક્ષણના ચણીબોર : : બાપુની સ્મૃતિ : ૧૫૦મી ગાંધી જન્મ શતાબ્દીનો શુભારંભ :

અભય બંગ તથા તેમના પિતા ઠાકુરદાસ બંગનું નામ જાણીતું છે. અભય બંગનો ઉછેર ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં થયો હતો. અહીંજ તેમને સામાજિક કાર્યો કરવાના સંસ્કાર નાનપણથીજ મળ્યા હતા. અભય બંગ તથા તેમના પત્ની રાણી માનવ સેવાના કાર્ય માટે સુવિખ્યાત છે. ઠાકુરદાસ બંગ ગાંધીજીના વિચારો અનુસાર દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને આકરો જેલવાસ પણ ભોગવ્યો. બીજા વિશ્વયુધ્ધની... Continue Reading →

  : વાટે….ઘાટે…. : : બાપુની સ્મૃતિ : ૧૫૦મી ગાંધી જન્મ શતાબ્દીનો શુભારંભ :

અભય બંગ તથા તેમના પિતા ઠાકુરદાસ બંગનું નામ જાણીતું છે. અભય બંગનો ઉછેર ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં થયો હતો. અહીંજ તેમને સામાજિક કાર્યો કરવાના સંસ્કાર નાનપણથીજ મળ્યા હતા. અભય બંગ તથા તેમના પત્ની રાણી માનવ સેવાના કાર્ય માટે સુવિખ્યાત છે. ઠાકુરદાસ બંગ ગાંધીજીના વિચારો અનુસાર દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને આકરો જેલવાસ પણ ભોગવ્યો. બીજા વિશ્વયુધ્ધની... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. પી. સી. વૈદ્ય : શિક્ષણ ક્ષેત્રનું ગુરુશિખર :

સર થિઓડોર હોપ તેમજ કવિ દલપતરામની દ્રષ્ટિને કારણે અમદાવાદની ગુજરાત કોલેજનું બીજ રોપવામાં આવ્યું. દેશ આઝાદ થયો તે પહેલા લગભગ નવ દાયકા અગાઉ આ પ્રયાસ થયો હતો. અમદાવાદ શહેરની ઉજળી શ્રેષ્ઠી પરંપરાને કારણે કોલેજની શરૂઆતને આર્થિક બળ મળ્યું હતું. આવી ઐતિહાસિક કોલેજમાં ૧૯૫૫ માં બનેલી એક ઘટના ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગુજરાત ભરમાંથી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑