: ક્ષણના ચણીબોર : : લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે.  જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →

: વાટે….ઘાટે…. :: લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે.  જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →

: સંસ્કૃતિ : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :

જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :

જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :

જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →

  : સંસ્કૃતિ : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ : 

હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે.... Continue Reading →

  : વાટે….ઘાટે…. : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ : 

હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑