પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →
: સંસ્કૃતિ : : મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: ક્ષણના ચણીબોર :: મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: વાટે….ઘાટે…. :: મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :
સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →
: ક્ષણના ચણીબોર :: કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :
સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →
: વાટે….ઘાટે…. :: કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :
સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : બા. જ. પટેલ : ગાંધીજી તથા મહારાજના ખરા વારસદાર :
ગાંધી તો કદી સત્તાના સ્થાન નજીક ફરક્યા પણ નહિ. રાજ વિનાના મહારાજ એવા રવિશંકરદાદા પણ આજીવન સત્તા તેમજ પ્રસિધ્ધિથી સભાનતાપૂર્વક વેગળા રહ્યા. પરંતુ બાપુ અને મહારાજ બન્નેના અનેક સદગુણોનું સંમિશ્રણ લોકોએ બાબુભાઇ જશભાઇ પટેલમાં જોયું. જીવનના ત્રીસ વર્ષ પણ પૂરા થાય તે પહેલા બાબુભાઇએ જાહેર જીવનમાં પદાપર્ણ કર્યું. કુદરતનેજ બાબુભાઇના જીવનનો આવો વળાંક કદાચ મંજૂર... Continue Reading →
: સંસ્કૃતિ : : લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ :
કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે. જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →