: ક્ષણના ચણીબોર :: કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :

સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →

: વાટે….ઘાટે…. :: કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :

સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : બા. જ. પટેલ : ગાંધીજી તથા મહારાજના ખરા વારસદાર :

ગાંધી તો કદી સત્તાના સ્થાન નજીક ફરક્યા પણ નહિ. રાજ વિનાના મહારાજ એવા રવિશંકરદાદા પણ આજીવન સત્તા તેમજ પ્રસિધ્ધિથી સભાનતાપૂર્વક વેગળા રહ્યા. પરંતુ બાપુ અને મહારાજ બન્નેના અનેક સદગુણોનું સંમિશ્રણ લોકોએ બાબુભાઇ જશભાઇ પટેલમાં જોયું. જીવનના ત્રીસ વર્ષ પણ પૂરા થાય તે પહેલા બાબુભાઇએ જાહેર જીવનમાં પદાપર્ણ કર્યું. કુદરતનેજ બાબુભાઇના જીવનનો આવો વળાંક કદાચ મંજૂર... Continue Reading →

: સંસ્કૃતિ : : લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે.  જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે.  જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →

: વાટે….ઘાટે…. :: લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે.  જિંદગીનો એજ સાચેસાચ પડઘો છે ગની, કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ... Continue Reading →

: સંસ્કૃતિ : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : લોકહૈયે અને લોકજીભે વસેલી વ્યક્તિ : ઇન્દુચાચા :

ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :

જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑