: વાટે….ઘાટે…. : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ : 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય.   ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’ પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા... Continue Reading →

: સંસ્કૃતિ : : ઇસરોની ઉજળી અર્ધી સદી અને ડૉ. વિક્રમ સારાભાઇની પાવન સ્મૃતિ :

ગુજરાતે જેમ શ્રેષ્ઠિઓની એક વણઝાર જગતને ચરણે ધરી છે તેવીજ રીતે ગુજરાતે સમર્થ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની ભેટ આપણાં દેશને ચરણે ધરી છે. ઇસરોની બેંગલુરુની મુખ્ય ઓફીસમાં પ્રવેશ કરો કે તરતજ ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમા જોઇને મનમાં ગૌરવની લાગણી થાય છે. અમદાવાદના રીવર ફ્રંટ પર પણ તેમની પ્રતિમા સમગ્ર રીવર ફ્રંટની શોભામાં પૂર્તિ કરે છે.... Continue Reading →

: સંસ્કૃતિ : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ : 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય.   ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’ પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ઘસાઇને ઉજળા થવાનો જીવનમંત્ર : કવિ કાગની વાણી :

કવિઓ દ્રષ્ટા હોય છે. જગતના અન્ય લોકોને જેની પ્રતિતિ કદાચ ન થાય તે બાબત કવિ કે સર્જકની સંવેદનામાં ઝીલાય છે. ક્રોંચ વધની સંવેદનામાંથીજ સમગ્ર માનવ જાતને ઋષિ – કવિના અમૂલ્ય સર્જનની પ્રસાદી મળી. કવિ દુલા ભાયા કાગ આપણાં એક એવા સર્જક છે કે જેમણે આવા લોકહૈયાના ભાવને બારીકાઇથી ઝીલ્યા છે. ત્યારપછી તેને શબ્દોમાં પ્રગટ કર્યા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ઘસાઇને ઉજળા થવાનો જીવનમંત્ર : કવિ કાગની વાણી :

કવિઓ દ્રષ્ટા હોય છે. જગતના અન્ય લોકોને જેની પ્રતિતિ કદાચ ન થાય તે બાબત કવિ કે સર્જકની સંવેદનામાં ઝીલાય છે. ક્રોંચ વધની સંવેદનામાંથીજ સમગ્ર માનવ જાતને ઋષિ – કવિના અમૂલ્ય સર્જનની પ્રસાદી મળી. કવિ દુલા ભાયા કાગ આપણાં એક એવા સર્જક છે કે જેમણે આવા લોકહૈયાના ભાવને બારીકાઇથી ઝીલ્યા છે. ત્યારપછી તેને શબ્દોમાં પ્રગટ કર્યા... Continue Reading →

: સંસ્કૃતિ : : ઘસાઇને ઉજળા થવાનો જીવનમંત્ર : કવિ કાગની વાણી :

કવિઓ દ્રષ્ટા હોય છે. જગતના અન્ય લોકોને જેની પ્રતિતિ કદાચ ન થાય તે બાબત કવિ કે સર્જકની સંવેદનામાં ઝીલાય છે. ક્રોંચ વધની સંવેદનામાંથીજ સમગ્ર માનવ જાતને ઋષિ – કવિના અમૂલ્ય સર્જનની પ્રસાદી મળી. કવિ દુલા ભાયા કાગ આપણાં એક એવા સર્જક છે કે જેમણે આવા લોકહૈયાના ભાવને બારીકાઇથી ઝીલ્યા છે. ત્યારપછી તેને શબ્દોમાં પ્રગટ કર્યા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા : : શાશ્વત કવિતાઓના સર્જક :

યુવાનીના ઊંબરે હજુ સ્થિર પણ થયા નથી તેવા કવિ કલાપી પુષ્પની લાગણી શબ્દોમાં પ્રગટ કરીને ભ્રમરને ઉદ્દેશીને કહે છે :  ‘ આ સ્વપ્ન ટૂંકું છે તુ ગુંજીલે હું ખીલી લઉં ’ જીવનમાં સમય ક્યાં અને ક્યારે જતો રહે છે તેનો હિસાબ પણ મળતો નથી. કલાપી કે રાવજીને જે પ્રતિતિ થઇ તે લાગણીઓ ચિરંજીવી થવા માટે... Continue Reading →

: સંસ્કૃતિ : : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા : : શાશ્વત કવિતાઓના સર્જક :

યુવાનીના ઊંબરે હજુ સ્થિર પણ થયા નથી તેવા કવિ કલાપી પુષ્પની લાગણી શબ્દોમાં પ્રગટ કરીને ભ્રમરને ઉદ્દેશીને કહે છે :  ‘ આ સ્વપ્ન ટૂંકું છે તુ ગુંજીલે હું ખીલી લઉં ’ જીવનમાં સમય ક્યાં અને ક્યારે જતો રહે છે તેનો હિસાબ પણ મળતો નથી. કલાપી કે રાવજીને જે પ્રતિતિ થઇ તે લાગણીઓ ચિરંજીવી થવા માટે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કામણગારા કચ્છનું જંગમતીર્થ : કાન્તીસેન શ્રોફ (કાકા) :

કચ્છમાં જવું અને ‘કાકા’ (કાંતિસેન શ્રોફ)ને મળવું એ બન્ને બાબત હમેશા એક લહાવા સમાન છે. જેમ સ્થાયી તથા સ્થિર તીર્થસ્થાનોનું એક મહત્વ છે તેજ રીતે જંગમ તીર્થસ્થાનોનું પણ આગવું મૂલ્ય છે. આવા જંગમ તીર્થસ્થાનો વિશે માનસમાં તુલસીએ લખ્યું છે :  મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથરાજુ. સંતો કે સર્વ માટે મંગલમય સુકાર્યો કરનાર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કામણગારા કચ્છનું જંગમતીર્થ : કાન્તીસેન શ્રોફ (કાકા) :

કચ્છમાં જવું અને ‘કાકા’ (કાંતિસેન શ્રોફ)ને મળવું એ બન્ને બાબત હમેશા એક લહાવા સમાન છે. જેમ સ્થાયી તથા સ્થિર તીર્થસ્થાનોનું એક મહત્વ છે તેજ રીતે જંગમ તીર્થસ્થાનોનું પણ આગવું મૂલ્ય છે. આવા જંગમ તીર્થસ્થાનો વિશે માનસમાં તુલસીએ લખ્યું છે :  મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથરાજુ. સંતો કે સર્વ માટે મંગલમય સુકાર્યો કરનાર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑