જગતની દ્રષ્ટિએ અને ગાંધીની દ્રષ્ટિએ ૧૯૩૧ ની ગાંધીજીની યુરોપયાત્રા રાજકીય રીતે સફળ રહી ન હતી. બાપુ ૨૯મી ઓગસ્ટ, ૧૯૩૧ ના દિવસે ‘રાજપૂતાના’ સ્ટીમરમાં બેસીને મુંબઇથી ઇંગ્લાંડ જવા નીકળ્યા. ગાંધી પોતે પણ આ ગોળમેજી પરિષદ (૧૯૩૧) માં જવા તૈયાર ન હતા. બ્રિટિશ સત્તાધિશોની કૂટનીતિનો તેમને પૂર્ણ અણસાર હતો. આથી આવી કોઇ પરિષદની સફળતા બાબત તેઓ સાશંક... Continue Reading →
: સંસ્કૃતિ : : શ્રાવણીભીનાશમાંમેઘાણીનીસુવાસ :
કવિ રમેશ પારેખ સમર્થ સર્જક તથા સંશોધક મેઘાણી માટે લખે છે: ‘‘ તિમિરકાળમાં તમે ઘીના દીવા જેમ પ્રગટ્યાતા મારા સોરઠ કેરા રંક ખોરડે ’’ પરંતુ ઘીના દીવા જેમ પ્રગટેલા આ વ્યક્તિત્વ થકી કેવું કામ થયું તે પણ રમેશ પારેખના શબ્દોમાં સાંભળવું ગમે તેવું છે. ‘‘ સુક્કા તળમાં જળ છલકાવ્યા ટોડલિયે મોરાં ગહેકાવ્યા. ’’ મેઘાણી આપણી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: સંસ્કૃતિ : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ :
કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’ પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ઇસરોની ઉજળી અર્ધી સદી અને ડૉ. વિક્રમ સારાભાઇની પાવન સ્મૃતિ :
ગુજરાતે જેમ શ્રેષ્ઠિઓની એક વણઝાર જગતને ચરણે ધરી છે તેવીજ રીતે ગુજરાતે સમર્થ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની ભેટ આપણાં દેશને ચરણે ધરી છે. ઇસરોની બેંગલુરુની મુખ્ય ઓફીસમાં પ્રવેશ કરો કે તરતજ ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમા જોઇને મનમાં ગૌરવની લાગણી થાય છે. અમદાવાદના રીવર ફ્રંટ પર પણ તેમની પ્રતિમા સમગ્ર રીવર ફ્રંટની શોભામાં પૂર્તિ કરે છે.... Continue Reading →