જાન્યુઆરી-૨૦૧૭ માં ‘દાન અલગારી’ એટલે કે તખતદાન રોહડિયા આ સંસારની ચિર વિદાય લઇને ગયા. અનેક લોકો તથા સાહિત્યના મર્મીઓના દિલમાં દાનનું સ્થાન હમેશ માટે ચિરંજીવી રહેશે તે નિર્વિવાદ છે. પૂજ્ય મોરારીબાપુએ દાનના પરિચયમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું ! બાપુ કહે છે : ‘‘ કવિ શ્રી દાન અલગારીનું વ્યક્તિત્વ તથા વક્તવ્ય બન્ને જાણવા તેમજ માણવા... Continue Reading →
: માનવ જીવનની વ્યથાના મર્મી : મેઘાણી :
લાખાપાદર ગામ આમ તો ‘ગાંડી ગીર’ ના નામ ઉપર આવેલા એક નાના એવા પોલીસથાણાથી ઓળખાતું હતું. બ્રિટીશ સરકારની એજન્સીના આ પોલીસના નાના કર્મચારીઓનો પણ ભારે પ્રભાવ રહેતો હતો. જોકે આ પ્રભાવી પોલીસદળના માણસો પણ રામવાળા જેવા બહારવટિયાના કારણે હમેશા સચિંત રહેતા હતા. આ લાખાપાદરના થાણાની નોકરી એ એજન્સી પોલીસના માણસો માટે કાળાપાણીની સજા સમાન હતી.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: સંસ્કૃતિ : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :
ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સંતવાણી : સવ્યસાચિ એવોર્ડ અને ડૉ. નિરંજન રાજ્યગુરુ :
આપણાં સમર્થ સંશોધક તથા સર્જક ઝવેરચંદ મેઘાણીને સંતસાહિત્ય તરફ એક વિશેષ આકર્ષણ રહ્યું હશે. મેઘાણીના સર્જનો તો અનેકવિધ તેમજ અનેક દિશાના હતા. પરંતુ આ બધી વ્યસ્તતા વચ્ચે પણ ભજનિક સંતોની વાણીને કેન્દ્રમાં રાખીને કામ કરવાની તેમની મહેચ્છા રહી હશે. આથીજ જીવનની આથમતી સંધ્યાએ પોતાનીજ નોંધપોથીઓમાંથી જતનથી ટપકાવેલી રચનાઓમાંથી ત્રણ ચાર સંગ્રહો કરવાની તેમની અંતરની ઉમેદની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંતવાણી : સવ્યસાચિ એવોર્ડ અને ડૉ. નિરંજન રાજ્યગુરુ :
આપણાં સમર્થ સંશોધક તથા સર્જક ઝવેરચંદ મેઘાણીને સંતસાહિત્ય તરફ એક વિશેષ આકર્ષણ રહ્યું હશે. મેઘાણીના સર્જનો તો અનેકવિધ તેમજ અનેક દિશાના હતા. પરંતુ આ બધી વ્યસ્તતા વચ્ચે પણ ભજનિક સંતોની વાણીને કેન્દ્રમાં રાખીને કામ કરવાની તેમની મહેચ્છા રહી હશે. આથીજ જીવનની આથમતી સંધ્યાએ પોતાનીજ નોંધપોથીઓમાંથી જતનથી ટપકાવેલી રચનાઓમાંથી ત્રણ ચાર સંગ્રહો કરવાની તેમની અંતરની ઉમેદની... Continue Reading →
: પાણીના પ્રશ્ને જાગૃતિ : નૂતન વર્ષનો સંકલ્પ :
કચ્છી નૂતન વર્ષના શુભ દિવસે કચ્છ અને કચ્છની બહાર રહેતા અને કચ્છ સાથે જોડાયેલા તમામ લોકો જ્યાં હોય ત્યાં આનંદ તથા ઉલ્લાસની લાગણીનો અનુભવ કરે છે. અષાઢ મહીનાનો સીધો સબંધ વરસાદ સાથે છે. કચ્છ જેવા દેશના અને દુનિયાના અનેક વિસ્તારો લાંબા સમયથી પાણીના અભાવના પ્રશ્નનો સામનો કરે છે. સારું ચોમાસુ એ આ વિસ્તારના લોકો માટે... Continue Reading →
: સંસ્કૃતિ : : સંતવાણી : સવ્યસાચિ એવોર્ડ અને ડૉ. નિરંજન રાજ્યગુરુ :
આપણાં સમર્થ સંશોધક તથા સર્જક ઝવેરચંદ મેઘાણીને સંતસાહિત્ય તરફ એક વિશેષ આકર્ષણ રહ્યું હશે. મેઘાણીના સર્જનો તો અનેકવિધ તેમજ અનેક દિશાના હતા. પરંતુ આ બધી વ્યસ્તતા વચ્ચે પણ ભજનિક સંતોની વાણીને કેન્દ્રમાં રાખીને કામ કરવાની તેમની મહેચ્છા રહી હશે. આથીજ જીવનની આથમતી સંધ્યાએ પોતાનીજ નોંધપોથીઓમાંથી જતનથી ટપકાવેલી રચનાઓમાંથી ત્રણ ચાર સંગ્રહો કરવાની તેમની અંતરની ઉમેદની... Continue Reading →