સાશકોનો કે સાશન સાથે જોડાયેલા વર્ગનો તેમના વ્યક્તિગત દબદબા કે મોભા સાથે જાણ્યે અજાણ્યે પણ એક લગાવ થઇ જતો હોય તેમ જોવા મળે છે. બ્રિટીશ હકૂમતને સલામ કરી પોતાનું પદ જાળવી રાખનાર દેશી રાજ્યોના રાજવીઓ પણ પોતાને ૨૧ કે ૩૧ તોપોની સલામી મળે છે તેની વાત ગૌરવપૂર્વક કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારપછી પણ ‘‘પ્રોટોકોલ’’... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંતવાણીના જ્ઞાતા અને ઉદ્દગાતા : સતી તોરલ :
જીવનમાં કેટલીક વખત એક વસ્તુની મહેચ્છા કરો અને બે વસ્તુઓ પ્રાપ્ત થાય તેવું બનતું હોય છે. કચ્છ અંજારના જેસલ જાડેજાના જીવનમાં પણ તેમજ બન્યું તેવી લોકકથા છે. કચ્છથી સૌરાષ્ટ્રમાં આવીને કાઠી દરબાર સાસતિયાની ‘તોરી’ નામની ગુણવાન ઘોડીને મેળવવાનો જેસલનો પ્રયાસ હતો. કર્મ સંજોગે તેને તોરી રાણી તેમજ તોરી ઘોડીની એમ બન્નેની પ્રાપ્તિ થઇ હોવાની કથા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંવેદનશીલતાના કાવ્ય ઝરણાં : : સર પ્રભાશંકર પટ્ટણી :
સાશકોનો કે સાશન સાથે જોડાયેલા વર્ગનો તેમના વ્યક્તિગત દબદબા કે મોભા સાથે જાણ્યે અજાણ્યે પણ એક લગાવ થઇ જતો હોય તેમ જોવા મળે છે. બ્રિટીશ હકૂમતને સલામ કરી પોતાનું પદ જાળવી રાખનાર દેશી રાજ્યોના રાજવીઓ પણ પોતાને ૨૧ કે ૩૧ તોપોની સલામી મળે છે તેની વાત ગૌરવપૂર્વક કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારપછી પણ ‘‘પ્રોટોકોલ’’... Continue Reading →
: સંસ્કૃતિ : : સંતવાણીના જ્ઞાતા અને ઉદ્દગાતા : સતી તોરલ :
જીવનમાં કેટલીક વખત એક વસ્તુની મહેચ્છા કરો અને બે વસ્તુઓ પ્રાપ્ત થાય તેવું બનતું હોય છે. કચ્છ અંજારના જેસલ જાડેજાના જીવનમાં પણ તેમજ બન્યું તેવી લોકકથા છે. કચ્છથી સૌરાષ્ટ્રમાં આવીને કાઠી દરબાર સાસતિયાની ‘તોરી’ નામની ગુણવાન ઘોડીને મેળવવાનો જેસલનો પ્રયાસ હતો. કર્મ સંજોગે તેને તોરી રાણી તેમજ તોરી ઘોડીની એમ બન્નેની પ્રાપ્તિ થઇ હોવાની કથા... Continue Reading →
: સંસ્કૃતિ : : સંવેદનશીલતાના કાવ્ય ઝરણાં : : સર પ્રભાશંકર પટ્ટણી :
સાશકોનો કે સાશન સાથે જોડાયેલા વર્ગનો તેમના વ્યક્તિગત દબદબા કે મોભા સાથે જાણ્યે અજાણ્યે પણ એક લગાવ થઇ જતો હોય તેમ જોવા મળે છે. બ્રિટીશ હકૂમતને સલામ કરી પોતાનું પદ જાળવી રાખનાર દેશી રાજ્યોના રાજવીઓ પણ પોતાને ૨૧ કે ૩૧ તોપોની સલામી મળે છે તેની વાત ગૌરવપૂર્વક કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારપછી પણ ‘‘પ્રોટોકોલ’’... Continue Reading →
: માહિતી અધિકાર : સામુહિક તક અને પડકાર :
માહિતી મેળવવાનો અધિકાર એ કોઇપણ દેશના નાગરિકોને મળેલો મહત્વનો અધિકાર છે. અનેક દેશોમાં તો આ કાયદાનો અમલ ઘણાં લાંબા સમયથી થઇ રહેલો છે. ભારતમાં આ કાયદાનો અમલ ૨૦૦૫ના વર્ષથી થઇ રહેલો છે. એ રીતે જોઇએ તો આપણાં દેશમાં માહિતી અધિકારનો કાયદો પ્રમાણમાં મોડો અમલમાં આવેલો છે. આ કાયદો એ દેશના તમામ નાગરિકોના હાથમાં રહેલું એક... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :
ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :
જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે : ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →
: વાટે….ઘાટે…. : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :
જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે : ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →
: સંસ્કૃતિ : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :
જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે : ‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ... નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં... Continue Reading →