સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →
: સંસ્કાર ભારતીનું યજ્ઞકાર્ય :
થોડા સમય પહેલા ભારતના રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન એક વિચારપ્રેરક વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વગુરુ બનવાની ક્ષમતા છે. આપણી પાસે જે ઐતિહાસિક વારસો અને સૂઝ તથા સમજની વિરાસતછે તે જોતાં આ વિધાનને કોઇ અતિશયોક્તિયુક્ત ગણી શકાશે નહિ. ગુફાના શિલ્પોથી માંડીને વનસ્પતિશાસ્ત્ર કે વૈદકશાસ્ત્ર સુધીની આપણી જે પુરાવા સહિતની સિધ્ધિઓ છે તેનું એક... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : દિપોત્સવમાં સંવેદનશીલતા સિંચવાનો સમય :
દિપોત્સવનું સ્વાગત કરવાનો સમય છે. જીવનની એક સમાન ઘરેડમાંથી બહાર નીકળીને નિરાંતના શ્વાસ લેવા માટે અનેક પ્રકારના ઉત્સવો તથા તહેવારોનું આયોજન જગતભરમાં કરવામાં આવે છે. નવરાત્રીના સામુહીક ઉલ્લાસનું પર્વ હમણાંજ પૂરું થયું. દિપાવલી એ આપણો એક સર્વવ્યાપક સામાજિક ઉત્સવ છે. આંગણામાં પૂરાતી રંગોળિયો આપણાં મનના ઉલ્લાસનું પ્રતિબિંબ ઝીલે છે. આ તમામ હકીકતોનો સ્વીકાર કરીએ તો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : નૂતન વર્ષને હૈયાના ભાવથી વધાવવાનો સમય :
નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દિપોત્સવમાં સંવેદનશીલતા સિંચવાનો સમય :
દિપોત્સવનું સ્વાગત કરવાનો સમય છે. જીવનની એક સમાન ઘરેડમાંથી બહાર નીકળીને નિરાંતના શ્વાસ લેવા માટે અનેક પ્રકારના ઉત્સવો તથા તહેવારોનું આયોજન જગતભરમાં કરવામાં આવે છે. નવરાત્રીના સામુહીક ઉલ્લાસનું પર્વ હમણાંજ પૂરું થયું. દિપાવલી એ આપણો એક સર્વવ્યાપક સામાજિક ઉત્સવ છે. આંગણામાં પૂરાતી રંગોળિયો આપણાં મનના ઉલ્લાસનું પ્રતિબિંબ ઝીલે છે. આ તમામ હકીકતોનો સ્વીકાર કરીએ તો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : નૂતન વર્ષને હૈયાના ભાવથી વધાવવાનો સમય :
નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →
: સંસ્કૃતિ : : દિપોત્સવમાં સંવેદનશીલતા સિંચવાનો સમય :
દિપોત્સવનું સ્વાગત કરવાનો સમય છે. જીવનની એક સમાન ઘરેડમાંથી બહાર નીકળીને નિરાંતના શ્વાસ લેવા માટે અનેક પ્રકારના ઉત્સવો તથા તહેવારોનું આયોજન જગતભરમાં કરવામાં આવે છે. નવરાત્રીના સામુહીક ઉલ્લાસનું પર્વ હમણાંજ પૂરું થયું. દિપાવલી એ આપણો એક સર્વવ્યાપક સામાજિક ઉત્સવ છે. આંગણામાં પૂરાતી રંગોળિયો આપણાં મનના ઉલ્લાસનું પ્રતિબિંબ ઝીલે છે. આ તમામ હકીકતોનો સ્વીકાર કરીએ તો... Continue Reading →
: સંસ્કૃતિ : : નૂતન વર્ષને હૈયાના ભાવથી વધાવવાનો સમય :
નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કવિ કાગની વાણી : ગંગોત્રીની પાવક ધારા :
ગોકુળદાસ રાયચુરાએ જયમલ્લ પરમારની જેમ લોકસાહિત્યની બહોળી સેવા કરી છે. ભગતબાપુ તથા મેરૂભાના તેઓ મિત્ર હતા. ગાંધીયુગના ગુજરાતને ‘‘સર્વના કવિ’’ એવા ભગતબાપુ સાંપડ્યા છે તેનો વિશેષ આનંદ તથા ગૌરવ ગોકુળદાસ રાયચુરાને છે. તેઓ ભગતબાપુનું મૂલ્યાંકન કરતાં લખે છે : ‘‘ એ કોઇ સામાન્ય કવિ નથી. એ ચોસલા ગોઠવી તળાવના ઘાટ બાંધનાર શબ્દોના કસબી નથી. એ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કાયમ સૌરભ કાગ : કવિ દુલા ભાયા કાગ :
કવિ દુલા ભાયા કાગને સમાજે ભગતબાપુ કહીને તેમના વ્યક્તિત્વ તથા કવિત્વને ઉચિત સન્માન આપેલું છે. ભારત સરકારે પણ આજથી છ દાયકા પહેલા કવિ કાગને પધ્મશ્રીના ભૂષણથી નવાજીને લોકવાણીનો આદર કરેલો છે. કવિ હીંગોળદાનજી નરેલાએ કવિ કાગને બીરદાવતા દુહામાં આ કવિને સ્થાયી સૌરભની સોગાદ આપનારા કસબી તરીકે યાદ કર્યા છે. મધમધતો મૂકી ગયો બાવન ફૂલડાનો બાગ... Continue Reading →