ક્ષણના ચણીબોર:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →

વાટે…ઘાટે:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

   ૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →

સંસ્કૃતિ:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

 ૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:

 ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના... Continue Reading →

વાટે…ઘાટે:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:

 ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના... Continue Reading →

સંસ્કૃતિ:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:

   ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના... Continue Reading →

ક્ષણના ચણીબોર:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

 નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

વાટે…ઘાટે:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

 નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

સંસ્કૃતિ:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

  નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

ક્ષણના ચણીબોર:માનવજાતનામહાનસેવક: લોકનાયકજયપ્રકાશનારાયણ:

  પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑