: સંતવાણી સમીપે : : આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી :

માનવ માત્રનો આખરી મુકામ એ ઇશ્વરનું આંગણું છે. એ મહાપ્રયાણની તૈયારી કરો કે ન કરો તો પણ તેની ગતિ નિશ્ચિત છે. કવિગુરૂ ટાગોરની પ્રયાણની કલ્પના મધુર છે. સમર્પણનો એક અસામાન્ય સૂર તેમાંથી છેડાય છે. નીરવ જિનિ તાહાર પાયે નીરવ વીના દિવો ધરી. કવિવર કહે છે કે બધા ગાનો ખતમ કરીને મારી નિ:શબ્દ વિણાને હું એ... Continue Reading →

: આપ કરી લે ઓળખાણ એ સાચા શબદના પરમાણ ! :

મકરંદી મીજાજમાં કહેલાયેલા આ શબ્દો એકવાર સાંભળો પછી મનમાંથી ખસે તેવા નથી. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો ક્યા ત્રાજવડે તરવા ચૌદ ભૂવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે... મનવા ! ભજન કરે તે જીતે વજન કરે તે હારે... રે મનવા ! ... આ ભજન પરંપરા અને મધ્યયુગના આપણાં... Continue Reading →

: સંતવાણી સમીપે :: હેતુ રહિત અનુરાગ રામપદ…યહ બિનતી રઘુવીર ગુસાઇ :

મીરાં, કબીર, તુલસી કે સૂરદાસની કૃતિઓ કાળના પ્રવાહ સામે જીવતી જાગતી ઊભી છે. આ વાણીના પાણીનો પ્રતાપ એવો છે કે તે નિત્ય નૂતન ભાસે છે. તેમની વાણીમાં તેમની ‘કરણી’ ની સુવાસ ભળેલી છે. જો કરણીની સુવાસ તેમાં ભળી ન હોત તો આ વાણીની અસરકારકતા કદાચ જેટલી છે તેટલી તથા તેવી ન પણ હોત. મનુભાઇ ત્રિવેદી... Continue Reading →

વલ્લભભાઇના વડેરા

       આ માસમાં ૧૮૭૩ ની ર૭ મી તારીખ – ર૭ સપ્ટેમ્બર, ૧૮૭૩ દેશના રાજકીય-સામાજીક ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ દિવસે વીર વિઠ્ઠલભાઇનો જન્મ થયો હતો. ૧૯૩૩ માં વિઠ્ઠલભાઇએ વતનથી દૂર આ ફાની દૂનિયાનો ત્યાગ કર્યો. જીવનમાં જે છ દાયકા મળ્યા તેની દરેક ક્ષણ આ મહામાનવે જીવી જાણી. વિચારોમાં પોતાના કાળથી ઘણાં આગળ તથા... Continue Reading →

કવિ પિંગળશીભાઇની પાવન સ્મૃતિ :

               ભર્તુહરી મહારાજે તેમના યાદગાર શબ્દોમાં લખ્યું છે :જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા:       નાસ્તી યેશાં યશ: કાયે જરામરણજં ભયમ્.                        કવિઓ સર્જકો તેમના સર્જનથી લોકસ્મૃતિમાં જીવંત રહે છે. કાળના સતત વહેતા પ્રવાહમાં પણ તેમનું સાહિત્ય સર્જન જીવંત રહે છે, ધબકતું રહે છે. રામગિરિ પર્વત પર બેસીને મેધને સંદેશ આપતા યક્ષની કથાને ચિરકાળ યુવાની પ્રાપ્ત થયેલી છે.... Continue Reading →

: સંતવાણી સમીપે :: વચનના પૂરા ઇ તો નહિ રે અધૂરાં…:

મીરાંની મહેક આજે પણ એવીને એવીજ આકર્ષક તથા તરોતાજા લાગે છે. ગિરિધર ગોપાલ સાથે નાતો અનેક સંત – મહંતોએ જોડ્યો પરંતુ મીરાંની વાણીમાં આ અલૌકીક સંબંધ વિશેષ ઝળકી ઊઠ્યો. આ મહાસતી મીરાંની મધુર વાણીમાં અનેક ભક્તજનોને પોતાનીજ લાગણીનું પ્રતિબિંબ ઝીલાતું હોય તેમ લાગ્યું. જન-જનને મીરાંના પદો શ્લોક – મંત્રો આદિથી પણ વધારે સુલભ થયા ભજન... Continue Reading →

: ડૉ. રાધાક્રિષ્નનની પાવક સ્મૃતિ : 

મહાન વિચારક-ચિંતક પ્લટોએ ‘ફિલોસોફર કિંગ’ની જે કલ્પના કરેલી તે ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ૧૯૬૨માં શપથ લીધા ત્યારે જાણે કે પૂરી થઇ હતી. આવી જ કલ્પના ભારતીય શાસ્ત્રોમાં ‘રાજર્ષિ’ની પણ કરવામાં આવી છે. તે પણ ડૉ. રાધાક્રિષ્નનને સંપૂર્ણપણે લાગુ પડે છે. સર્વોતોમુખી પ્રતિભા ધરાવનાર આજીવન શિક્ષક   ડૉ. રાધાક્રિષ્નનને જે કાર્યો હાથ પર... Continue Reading →

: સંતવાણી સમીપે : નાથ! તમે નિર્ધનિયાનું નાણું : ત્રિકમ સાચવે ટાણું :

એક પ્રસિધ્ધ તથા પ્રાચીન દૂહો છે.  મોતીકણ મોંઘોકિયો સોંઘો કિયો અનાજ, તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ નવાઝ. ઇશ્વરની અસીમ કૃપા જગતના તમામ જીવ તરફ વાત્સલ્યભાવથી વહી રહી છે. પરંતુ આ વ્યાપ્પક જીવસૃષ્ટિમાં પણ છેલ્લામાં છેલ્લા જીવને નજરમાં રાખીને પ્રભુકૃપાનો પ્રસાદ સહજ રીતે પહોંચેછે. આ વાત શાસ્ત્રોએ કહી છે. ભક્ત કવિઓએ આવી ભગવતકૃપના જ... Continue Reading →

: પોતાવટ પાળવાવાળી, ભજાં તોય ભેળિયાવાળી :

ગિરા અરથ જલ બીચિ સમ,  કહિયત ભિન્ન ન ભિન્ન,  બંદૌ સિતા રામ પદ,  જિનહી પરમ પ્રિય ખિન્ન.  ભક્ત શિરોમણી તુલસીદાસજીએ કહેલું છે કે વાણી તથા અર્થ એ બન્ને નામ જૂદા છે પરંતુ વાસ્તવિક રીતે તેઓ ભિન્ન નથી. આજ પ્રકારે શિવ અને શક્તિ એક છે. આ સ્વરૂપની ઉપાસના કલ્યાણમય છે. માતૃસ્વરૂપા તત્વની ઉપાસના એ આપણો સમૃધ્ધ... Continue Reading →

: સંતવાણી સમીપે : ભાંગ્યા હોય એનો ભેરૂ થનારો, મેલાઘેલાંને માનનારો :

મહાત્મા ગાંધીનો જન્મદિવસ તથા નવરાત્રિની હવનાષ્ટમીના દિવસનો સુંદર સુયોગ છે. યજ્ઞની પાવક શિખા જેવું પવિત્ર તથા ઉજવળ જીવન જીવી જનાર મહાત્માની સ્મૃતિ દુનિયાના અનેક ભાગોમાં આજે તાજી કરવામાં આવે છે. વિશ્વના તે સમયના પ્રભાવી તથા શક્તિશાળી શાસન સામે નિ:શસ્ત્ર સંઘર્ષ કરીને મુક્તીનું ધ્યેય સિધ્ધ કરવાની મહાન સિધ્ધિ આજે પણ અહોભાવ ઉપજાવે તેવી છે. કવિઓએ બાપુનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑