: સંતવાણી સમીપે : દૂરથી દેખતાં દિલ ભાવ્યો : દિઠો આજ આબુ ગિરિરાજ એવો :

વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે એક... Continue Reading →

: સંસ્કૃતિ : અંતે તો હેમનું હેમ હોયે :

સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના તથા... Continue Reading →

: સંસ્કૃતિ : મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ  (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

: સંસ્કૃતિ :: મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

સંસ્કૃતિ : :મધ્યયુગના સંતોના માર્ગવિહારી : રાજયકવિ પિંગળશીભાઇ

             ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે... Continue Reading →

: સંતવાણી સમિપે : : પ્રભુને પુજયાથી શું થાય: જયારે મેલ ભર્યો મનમાંય :

       ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે... Continue Reading →

: સંતવાણી સમીપે :: સોમનાથને દ્વારકેશ : એ પશ્ચિમ કેરા દેવ :

       દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી... Continue Reading →

: સંતવાણી સમીપે : : હરિનો મારગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને :

              મુંબઇમાં એક શ્રીમંત, જૈફ વયના તથા દયાળુ મહિલાના બંગલે એક સંન્યાસી ભોજન ગ્રહણ કરવા બેઠા છે. એકાએક કોઇ વિચાર આવતા આ સન્યાસી ભોજનની પિરસેલી થાળી પરથી ઊભા થઇ જાય છે. સામાન્ય રીતે શાંત દેખાતા સન્યાસીના મુખ પર ફેલાયેલી વેદના અનુભવી યજમાન માતા વાંચી શકે છે. આમ એકાએક ભોજનની થાળી પરથી ભોજન લીધા સિવાય ઊભા... Continue Reading →

: સંસ્કૃતિ : પંડિત નહેરુ : બહુ આયામી વ્યક્તિત્વ

               વિશ્વના ઘણાં દેશોએ નાના-મોટા સંઘર્ષ કરીને સ્વાધિનતા તો મેળવી પરંતુ ઘણાં દેશ તેમને મળેલી મોંઘેરી મુક્તિ કે સ્વાધિનતા ટકાવી શકયા નહીં. લોકશાહી વ્યવસ્થાની સ્થિતિ આજે વિશ્વના સંદર્ભમાં જોઇએ તો પણ સંતોષકારક નથી. અનેક દેશોમાં લોકશાહીને ગળે ટૂંપો દઇ લશ્કરી શાસન કે વ્યક્તિ અથવા પક્ષની સરમુખત્યારીની સ્થિતિ જોવા મળે છે. આ પ્રકારના વૈશ્વિક વલણમાં અનેક... Continue Reading →

: સંતવાણી સમિપે :: પ્રભુને પુજયાથી શું થાય: જયારે મેલ ભર્યો મનમાંય :

       ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑