દેશને આઝાદ થયાને હજુ લાંબો સમય થયો નથી. તે સમયની આ ઘટના છે. અનેક સમસ્યાઓ-પડકારો હોવા છતાં દેશવાસીઓ સ્વતંત્ર ભારતના વાસંતી વાયરાનો અનુભવ કરી રહયા છે. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ આ નામમાં જ એક અનેરી મીઠાશ અનુભવી શકાતી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી ! મુડદાં મસાણેથી જાગતાં- એવી શબ્દમાં... Continue Reading →
: સંસ્કૃતિ :: અંતે તો હેમનું હેમ હોયે :
સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના... Continue Reading →
: સંતવાણી સમીપે :: દૂરથી દેખતાં દિલ ભાવ્યો : દિઠો આજ આબુ ગિરિરાજ એવો :
વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે... Continue Reading →
: સંતવાણી સમીપે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? :
મહાવીર સ્વામિની જયંતી પ્રસંગના શુભ દિવસોમાં ભગવાન મહાવીર તથા જૈન તત્વજ્ઞાનની તેમજ શ્રીમદ્ રાજચન્દ્ર જેવા પ્રજ્ઞાવાન મહાપુરુષની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ખારા સમુદ્રમાં મોતી પાકે છે. જે ધરામાં નજીકમાંજ ખારા પાણી અફાટ વિસ્તરેલા છે તેવા પ્રદેશમાં પણ જેના હૈયામાં મીઠપનો મહાસાગર ઘૂઘવતો હોય તેવા મહાપુરુષો જન્મ ધારણ કરે છે. એક તરફ કચ્છ તથા બીજી તરફ... Continue Reading →
: સંતવાણી સમીપે : દૂરથી દેખતાં દિલ ભાવ્યો : દિઠો આજ આબુ ગિરિરાજ એવો :
વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે એક... Continue Reading →
: સંસ્કૃતિ : અંતે તો હેમનું હેમ હોયે :
સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના તથા... Continue Reading →
: સંસ્કૃતિ : મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :
વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →
: સંસ્કૃતિ :: મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :
વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →
સંસ્કૃતિ : :મધ્યયુગના સંતોના માર્ગવિહારી : રાજયકવિ પિંગળશીભાઇ
ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે... Continue Reading →
: સંતવાણી સમિપે : : પ્રભુને પુજયાથી શું થાય: જયારે મેલ ભર્યો મનમાંય :
ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે... Continue Reading →