: મળતાં… હળતાં… : જાગો ભાઇ ! જાગો : ધનાભાનું નિત્ય સૂત્ર :

સંસ્થાઓમાં અનેક વ્યક્તિઓના ચારિત્ર્ય નિર્માણનું કાર્ય થતું હોય છે. કદાચ આજ કારણસર ગુરુદેવ ટાગોરે શાંતિ નિકેતનના પાયા નાખ્યા હશે. ગાંધીજી જેવા દ્રષ્ટિવાન પુરુષે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હશે. નાનાભાઇ ભટ્ટ જેવા કેળવણીકારે દક્ષિણામૂર્તિ દેવના નામે તથા તેમની શાક્ષીએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિની ઇમારત કંડારી હશે. હજુ ગઇકાલનીજ ઘટના યાદ કરીએ. જૂનાગઢના કુમારો માટેના ચારણ છાત્રાલયની સ્થાપના કરવાની... Continue Reading →

: વાટે… ઘાટે… : લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →

: સંસ્કૃતિ: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →

: સંસ્કૃતિ : : જીવન – તલસાટનું ધ્વનિ સાહિત્ય : લોક સાહિત્ય :

લોક સાહિત્યની વાત એ લોક સાથે જોડાયેલી વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : જીવન – તલસાટનું ધ્વનિ સાહિત્ય : લોક સાહિત્ય :

લોક સાહિત્યની વાત એ લોક સાથે જોડાયેલી વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : જીવન – તલસાટનું ધ્વનિ સાહિત્ય : લોક સાહિત્ય :

લોક સાહિત્યની વાત એ લોક સાથે જોડાયેલી વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા... Continue Reading →

: સંસ્કૃતિ : : ઉલ્લાસ આનંદ અને ઊર્મિઓના મહાકવિ નાનાલાલ :

આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા હતા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા.... Continue Reading →

: સંસ્કૃતિ : : નૂતન ગુજરાતના મૂઠી ઊંચેરા રાજપુરુષ : સનત મહેતા :

૧૯૪૨ નો એ માહોલ અસાધારણ હતો. ગાંધીજીના ‘ભારત છોડો’ ના ઐતિહાસિક એલાને પૂરા દેશમાં નૂતન ચેતનાનો સંચાર કર્યો હતો. બ્રિટન પણ બીજા વિશ્વયુધ્ધની ઝાળે પોતાના અનેક પ્રશ્નોમાં ગૂંચવાયેલું હતું. આથી ગોરી સરકાર માટે પણ ગાંધીજી પ્રેરીત ૧૯૪૨ નું આંદોલન એક ગંભીર પડકાર સમાન હતું. સમયના આ માહોલમાં ભાવનગર શહેરની એક નોંધાયેલી ઘટના ફરી યાદ કરવી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : અવિરત ઉદ્યમનો જાજરમાન ચરખો : : નિરંજન વર્મા :

આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વિંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઉંઘવું કેમ ફાવે ? ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ કવિ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત : : ગુજરાત મોરી મોરી રે :

ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને પ્રિય ઇન્દુચાચાની સ્મૃતિ ન થાય તેવું બનવાનો સંભવ નથી. દેશની મુક્તિ માટેના મુક્તિ સંગ્રામનું સુકાન ગાંધી નામના એક ગુજરાતના હોનહાર પુત્રે સંભાળ્યું. સ્વતંત્ર દેશના બંધારણીય મૂલ્યોના જતન માટે લડાયેલી ઐતિહાસિક લડતનું નેતૃત્વ વીરતા અને નિષ્ઠાની જાગૃત પ્રતિકૃતિ સમાન જયપ્રકાશ નારાયણે સંભાળ્યું. કવિગુરુ ટાગોરની સુજલામ સુફલામ ભૂમિના શિસ્તબધ્ધ સેનાની સુભાષબાબુએ વિદેશની... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑