પૂજ્ય મોટાએ જગતજનનીના ચરણકમળમાં વંદન કરી પ્રાર્થનાનો આર્તનાદ કરેલો છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ પ્રાર્થનાના શબ્દો તથા તેમાં રહેલી પ્રબળ ભાવના સંત શિરોમણી મોટાની આધ્યાત્મિક ઊંચાઇનો ખ્યાલ આપે છે. ભરી દેજે મા ! તું અમ હ્રદયમાં ખંત, ઉત્સાહ જોમ, વહેવા દેજે મા ! તુજ હ્રદયની શક્તિ સૌ રોમરોમ, દ્રઢાવી દે પાકું અમ જીવનનું ધ્યેય તારા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : આપણાં વહાણના શઢને સુકાનને આપણાંજ હાથે સંભાળીએ :
સરકારી ફરજના કાર્યકાળ દરમિયાન ગામડાઓની મુલાકાત એક અનોખી અનુભૂતિ કરાવે છે તેની પ્રતિતિ અનેક પ્રસંગોએ થાય છે. અનેક લોકોએ આવી અનુભૂતિ કરી છે અને પોતાના સંસ્મરણો ટાંક્યા છે. કચ્છના માંડવી જિલ્લાના એક ગામડામાં ગામલોકોએ પહેલ કરીને ગામમાં પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરી હતી. ૨૦૦૫ કે ૨૦૦૬ ના વર્ષની આ વાત છે. વ્યવસ્થા લોકોએ કરી હતી... Continue Reading →
: વાટે…. ઘાટે…. : આપણાં વહાણના શઢને સુકાનને આપણાંજ હાથે સંભાળીએ :
સરકારી ફરજના કાર્યકાળ દરમિયાન ગામડાઓની મુલાકાત એક અનોખી અનુભૂતિ કરાવે છે તેની પ્રતિતિ અનેક પ્રસંગોએ થાય છે. અનેક લોકોએ આવી અનુભૂતિ કરી છે અને પોતાના સંસ્મરણો ટાંક્યા છે. કચ્છના માંડવી જિલ્લાના એક ગામડામાં ગામલોકોએ પહેલ કરીને ગામમાં પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરી હતી. ૨૦૦૫ કે ૨૦૦૬ ના વર્ષની આ વાત છે. વ્યવસ્થા લોકોએ કરી હતી... Continue Reading →
: લાખેણા લાખાભાઇને હેમુ ગઢવી એવોર્ડ :
લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ પ્રશ્ન... Continue Reading →
: વાટે…. ઘાટે…. : સૃષ્ટિતણું સનાતન રસાયણ : ગાંધી :
પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી : ‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત... Continue Reading →
: વાટે….ઘાટે…. : હરિ ! હું તવ ચરણોની ધૂલી : સંત મોટાની મોટાઇ :
પૂજ્ય મોટાએ જગતજનનીના ચરણકમળમાં વંદન કરી પ્રાર્થનાનો આર્તનાદ કરેલો છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ પ્રાર્થનાના શબ્દો તથા તેમાં રહેલી પ્રબળ ભાવના સંત શિરોમણી મોટાની આધ્યાત્મિક ઊંચાઇનો ખ્યાલ આપે છે. ભરી દેજે મા ! તું અમ હ્રદયમાં ખંત, ઉત્સાહ જોમ, વહેવા દેજે મા ! તુજ હ્રદયની શક્તિ સૌ રોમરોમ, દ્રઢાવી દે પાકું અમ જીવનનું ધ્યેય તારા... Continue Reading →
: સંસ્કૃતિ : સૃષ્ટિતણું સનાતન રસાયણ : ગાંધી :
પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી : ‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : લાખેણા લાખાભાઇને હેમુ ગઢવી એવોર્ડ :
લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ... Continue Reading →
: સંસ્કૃતિ : : વિનોબાજી : ‘‘સમાજને પોષક જીવનરસનું ઝરણું ’’ :
પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર... Continue Reading →
: સંસ્કૃતિ : : પત્રકારત્વને દિશા તથા દ્રષ્ટિ આપનાર મનીષી :
‘‘ જેમની સત્તાનો સૂર્ય કદી અસ્ત પામતો નથી ’’ તેવી ઉક્તિ પ્રચલીત હતી તે બ્રિટીશ સત્તાધિશોએ તેમની હકૂમતના ઊંડા તથા મજબૂત પાયા સમગ્ર હિન્દુસ્તાનની ભૂમિમાં ખોડી દીધા હતા. તેમનો વિરોધ કરવાનો કોઇ વિચાર પણ કેમ કરી શકે ? વિરોધ કરનાર મરજીવાઓ માટે આંદામાનની જેલ કે ફાંસીનો ફંદો તૈયાર રાખવામાં આવતો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના દેશી... Continue Reading →