ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાનો ઉલ્લેખ આપણાં સાહિત્ય જગતમાં ખૂબ આદરપૂર્વક કરવામાં આવે છે. આમ થાય તે સ્વાભાવિક પણ છે. માર્ચ-૧૯૩૯ માં કવિરાજ ગયા ત્યારે લોકસાહિત્યના મર્મજ્ઞ મેઘાણીભાઇએ તેમને ભવ્ય અંજલિ આપી. જન્મભૂમિ (મુંબઇ) તથા ફૂલછાબ (રાજકોટ) માં મેઘાણીભાઇએ લખ્યું કે કવિરાજના અવસાનથી ગરવાનું ટૂક તુટી પડ્યું હોય તેવી લાગણી થાય છે. સાડા આઠ દાયકાનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ડેલીએ બેઠો અડિખમ ડુંગરો : દેતાં દેતાં મેં દીઠો :
ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાનો ઉલ્લેખ આપણાં સાહિત્ય જગતમાં ખૂબ આદરપૂર્વક કરવામાં આવે છે. આમ થાય તે સ્વાભાવિક પણ છે. માર્ચ-૧૯૩૯ માં કવિરાજ ગયા ત્યારે લોકસાહિત્યના મર્મજ્ઞ મેઘાણીભાઇએ તેમને ભવ્ય અંજલિ આપી. જન્મભૂમિ (મુંબઇ) તથા ફૂલછાબ (રાજકોટ) માં મેઘાણીભાઇએ લખ્યું કે કવિરાજના અવસાનથી ગરવાનું ટૂક તુટી પડ્યું હોય તેવી લાગણી થાય છે. સાડા આઠ દાયકાનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ડેલીએ બેઠો અડિખમ ડુંગરો : દેતાં દેતાં મેં દીઠો :
ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાનો ઉલ્લેખ આપણાં સાહિત્ય જગતમાં ખૂબ આદરપૂર્વક કરવામાં આવે છે. આમ થાય તે સ્વાભાવિક પણ છે. માર્ચ-૧૯૩૯ માં કવિરાજ ગયા ત્યારે લોકસાહિત્યના મર્મજ્ઞ મેઘાણીભાઇએ તેમને ભવ્ય અંજલિ આપી. જન્મભૂમિ (મુંબઇ) તથા ફૂલછાબ (રાજકોટ) માં મેઘાણીભાઇએ લખ્યું કે કવિરાજના અવસાનથી ગરવાનું ટૂક તુટી પડ્યું હોય તેવી લાગણી થાય છે. સાડા આઠ દાયકાનું... Continue Reading →
: સંસ્કૃતિ : : યે કહાની હૈ દીયેકી ઔર તુફાનકી : : મોરબી અને મચ્છુ :
સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. અષાઢના મેહુલીયાએ ઉદારતા દાખવી હોય ત્યારે શ્રાવણના સરવડા પણ મીઠા લાગે છે. પ્રમાણમાં સૂકી એવી આ ધરતી નવા રૂપ અને રંગ ધારણ કરે છે. આ ધરતીમાંજ શ્રાવણ માસને પોતાની હાજરીથી વિશેષ ગરીમા આપતા દેવાધિદેવ મહાદેવ સોમનાથમાં બીરાજે છે. પૂરા દેશના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : યે કહાની હૈ દીયેકી ઔર તુફાનકી : : મોરબી અને મચ્છુ :
સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. આવોજ માહોલ ૧૯૭૯ ના વર્ષના શ્રાવણ માસમાં પણ હતો. સોનામાં સુગંધ ભળે તેમ ૧૯૭૯ માં જન્માષ્ટમી તથા ૧૫મી ઓગસ્ટ બન્ને એકજ દિવસે આવતા હતા. તે સમયમાં રાજકોટ જિલ્લાના મોરબી નગરના લોકો પણ આવાજ ઉમંગ ઉત્સાહથી સાતમ આઠમના તહેવારો માણવા થનગની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : યે કહાની હૈ દીયેકી ઔર તુફાનકી : : મોરબી અને મચ્છુ :
સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. આવોજ માહોલ ૧૯૭૯ ના વર્ષના શ્રાવણ માસમાં પણ હતો. સોનામાં સુગંધ ભળે તેમ ૧૯૭૯ માં જન્માષ્ટમી તથા ૧૫મી ઓગસ્ટ બન્ને એકજ દિવસે આવતા હતા. તે સમયમાં રાજકોટ જિલ્લાના મોરબી નગરના લોકો પણ આવાજ ઉમંગ ઉત્સાહથી સાતમ આઠમના તહેવારો માણવા થનગની... Continue Reading →
: સંસ્કૃતિ : : ‘‘ કાગના ફળિયે કાગની વાતું ’’ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે નિયમિત રીતે યોજાતા ‘‘કાગના ફળિયે કાગની વાતું’’ ના ભાતીગળ કાર્યક્રમની લોકસમૂહને રાહ હોય છે. કવિ કાગની ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી યોજાતા આ કાર્યક્રમમાં પૂ. બાપુની હાજરીથી સમગ્ર આયોજનને એક અનોખી ગરીમા તથા ઊંચાઇ પ્રાપ્ત થાય છે. વર્ષ-૨૦૧૭ નો આ કાર્યક્રમ પૂજ્ય ભગતબાપુની ચિરંજીવ સ્મૃતિને હાલના વાસંતી માહોલમાં પુન: તાજી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ‘‘ કાગના ફળિયે કાગની વાતું ’’ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે નિયમિત રીતે યોજાતા ‘‘કાગના ફળિયે કાગની વાતું’’ ના ભાતીગળ કાર્યક્રમની લોકસમૂહને રાહ હોય છે. કવિ કાગની ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી યોજાતા આ કાર્યક્રમમાં પૂ. બાપુની હાજરીથી સમગ્ર આયોજનને એક અનોખી ગરીમા તથા ઊંચાઇ પ્રાપ્ત થાય છે. વર્ષ-૨૦૧૭ નો આ કાર્યક્રમ પૂજ્ય ભગતબાપુની ચિરંજીવ સ્મૃતિને હાલના વાસંતી માહોલમાં પુન: તાજી... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ‘‘ કાગના ફળિયે કાગની વાતું ’’ :
છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે નિયમિત રીતે યોજાતા ‘‘કાગના ફળિયે કાગની વાતું’’ ના ભાતીગળ કાર્યક્રમની લોકસમૂહને રાહ હોય છે. કવિ કાગની ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી યોજાતા આ કાર્યક્રમમાં પૂ. બાપુની હાજરીથી સમગ્ર આયોજનને એક અનોખી ગરીમા તથા ઊંચાઇ પ્રાપ્ત થાય છે. વર્ષ-૨૦૧૭ નો આ કાર્યક્રમ પૂજ્ય ભગતબાપુની ચિરંજીવ સ્મૃતિને હાલના વાસંતી માહોલમાં પુન: તાજી... Continue Reading →
: સંસ્કૃતિ : : ધન્ય હૈ તુજકો ઐ રિષિ ! તુને હમે જગા દીયા :
વેપારી વૃત્તિ ધરાવતી બ્રિટિશ સરકારના આર્થિક શોષણને કારણે આપણાં પરાધિન દેશે ઘણું સહન કરવું પડ્યું તે બાબત સુવિદિત છે. આર્થિક રીતે નબળા પડેલા સમાજની દશા સામાજિક દ્રષ્ટિએ પણ સંતોષકારક ન હતી. રુઢિ તથા અંધશ્રધ્ધાને કારણે સામાજિક અસમાનતા પણ દેશમાં વ્યાપક રીતે જોવા મળતી હતી. બ્રિટિશ ઇન્ડીયાની આ અણગમતી સ્થિતિમાં પણ રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં દેશને... Continue Reading →