: વાટે….ઘાટે…. : : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચનનો સંકલ્પ : 

વાચનના મહિમા વિશે કોઇ શહેરમાં થોડા લોકો પણ મળીને વિચાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. દર્શક વાચનને તપ કહેતા તેમ શ્રી રઘુવીર ચૌધરીએ લખેલું છે. આથી આવું તપ કરનારની સંખ્યા કદાચ ઓછી હોય તો પણ તે સ્વાભાવિક ગણાય. આવા પવિત્ર પ્રયાસમાં પૂરક થનાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પણ આપણી પ્રશંસાના અધિકારી છે. આથી ઓમ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણ મણકો : : ઠાકોર કેસરીસિંહજી :

સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંધની ગામ ગામે કૈંક કવિઓ તણાં ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી. કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના સ્વાતંત્ર્ય... Continue Reading →

: સંસ્કૃતિ : : સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણ મણકો : : ઠાકોર કેસરીસિંહજી :

  સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંધની ગામ ગામે કૈંક કવિઓ તણાં ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી. કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના... Continue Reading →

: સંસ્કૃતિ : : અવિરત ઉદ્યમનો જાજરમાન ચરખો : : નિરંજન વર્મા :

આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વિંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઉંઘવું કેમ ફાવે ?       ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ... Continue Reading →

: સંસ્કૃતિ : : ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત : : ગુજરાત મોરી મોરી રે :

ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને પ્રિય ઇન્દુચાચાની સ્મૃતિ ન થાય તેવું બનવાનો સંભવ નથી. દેશની મુક્તિ માટેના મુક્તિ સંગ્રામનું સુકાન ગાંધી નામના એક ગુજરાતના હોનહાર પુત્રે સંભાળ્યું. સ્વતંત્ર દેશના બંધારણીય મૂલ્યોના જતન માટે લડાયેલી ઐતિહાસિક લડતનું નેતૃત્વ વીરતા અને નિષ્ઠાની જાગૃત પ્રતિકૃતિ સમાન જયપ્રકાશ નારાયણે સંભાળ્યું. કવિગુરુ ટાગોરની સુજલામ સુફલામ ભૂમિના શિસ્તબધ્ધ સેનાની સુભાષબાબુએ વિદેશની... Continue Reading →

: સંસ્કૃતિ : : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ :

રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :       ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી... Continue Reading →

: સંસ્કૃતિ : : ‘સરોદ’ ની સ્મૃતિની મીઠી સુગંધ :

એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે : ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ? વહેવારના ઉચાટ હવે કેટલો વખત... Continue Reading →

: સંસ્કૃતિ : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :

જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :

જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :

જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑