: સર પટ્ટણી અને કવિ કાગનું સહઅસ્તિત્વ :

શ્રી વી. એસ. ગઢવી મૂળ તો મૌખિક પરંપરાના માણસ. એ ભાષાના માણસ છે એમ કહેવા કરતાં વાણીના માણસ છે એમ કહેવું ઘટે. રાજ્યના વરિષ્ઠ અધિકારી તરીકે એ ભલે વી. એસ. ગઢવી તરીકે ઓળખાય, પણ શ્રોતાના હકથી હું એમને વસંતભાઇ કહું. મિત્રો સાથેની વાતચીતમાં ગઢવી સાહેબ તરીકે ઉલ્લેખ થાય. આઇ.એ.એસ. અધિકારીઓમાં – આ ગુજરાત બહારના અને... Continue Reading →

: સંસ્કૃતિ : : પુણ્યશ્લોક રાજવીની સ્મૃતિ : નટવરસિંહજી :

૨૬મી જાન્યુઆરી સાથે આપણો વિશિષ્ટ નાતો છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો. આથી સમગ્ર દેશના લોકો માટે આ શુભ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. પરંતુ પોરબંદરના નગરજનો માટે ૨૬મી જાન્યુઆરી એક બીજા અગત્યના કારણસર પણ વિશેષ મહત્વ ધરાવે છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે પોરબંદર રાજ્યની ગાદી ઉપર નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. પોરબંદરના આ છેલ્લા રાજવીએ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પુણ્યશ્લોક રાજવીની સ્મૃતિ : નટવરસિંહજી :

૨૬મી જાન્યુઆરી સાથે આપણો વિશિષ્ટ નાતો છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો. આથી સમગ્ર દેશના લોકો માટે આ શુભ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. પરંતુ પોરબંદરના નગરજનો માટે ૨૬મી જાન્યુઆરી એક બીજા અગત્યના કારણસર પણ વિશેષ મહત્વ ધરાવે છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે પોરબંદર રાજ્યની ગાદી ઉપર નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. પોરબંદરના આ છેલ્લા રાજવીએ... Continue Reading →

: વાટે…..ઘાટે…. : : પુણ્યશ્લોક રાજવીની સ્મૃતિ : નટવરસિંહજી :

૨૬મી જાન્યુઆરી સાથે આપણો વિશિષ્ટ નાતો છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો. આથી સમગ્ર દેશના લોકો માટે આ શુભ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. પરંતુ પોરબંદરના નગરજનો માટે ૨૬મી જાન્યુઆરી એક બીજા અગત્યના કારણસર પણ વિશેષ મહત્વ ધરાવે છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે પોરબંદર રાજ્યની ગાદી ઉપર નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. પોરબંદરના આ છેલ્લા રાજવીએ... Continue Reading →

: સંસ્કૃતિ : વિરલ સંસ્કારમૂર્તિ સમા રાજવી : નટવરસિંહજી :

પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથીજ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણિય બને છે. આ પ્રસંગ મહાકવી નાનાલાલ અને પોરબંદરના તત્કાલિન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધને પ્રગટ કરે છે. કવિ શ્રી નાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધિન હતું. સૌરાષ્ટ્ર – કચ્છના લોકો નાના... Continue Reading →

ક્ષણના ચણીબોર : વિશ્વકોશપુરુષ ધીરુભાઇ : શતાબ્દી વંદના:

ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →

: વાટે….ઘાટે…. : : વિશ્વકોશપુરુષ ધીરુભાઇ : શતાબ્દી વંદના:

ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →

: સંસ્કૃતિ : : વિશ્વકોશપુરુષ ધીરુભાઇ : શતાબ્દી વંદના:

ભારત સરકારે જીવનના સંધ્યાકાળે પહોંચેલા ધીરુભાઇ ઠાકરનું સન્માન પદ્મભૂષણ થી નવાજીને કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતેજ ધીરુભાઇના સન્માનને અગણિત સાહિત્ય રસીકોએ અંતરના ઉમળકાથી વધાવ્યું. જો કે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત ભારત સરકારે કરી તેના આગલા દિવસે (ર૪ જાન્યુઆરી-ર૦૧૪) ધીરુભાઇએ મહાપ્રયાણ કર્યુ. ઠાકર સાહેબ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અને વિશ્વના... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :

મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :

મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑