રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :
કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →
: સંસ્કૃતિ : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગ્રંથનો પંથ : એક પ્રશંસનીય પ્રયાસ :
સંતરામ મહારાજ અને સરસ્વતીચન્દ્રના યુગ પ્રભાવી સર્જકની ભૂમિ પર સૌ ગ્રંથના પંથના મર્મજ્ઞ પથિકો દર માસે નિયમિત રીતે મળે છે. ડાહી લક્ષ્મી લાયબ્રેરીનું પ્રાચીન મકાન અનેક સાહિતયપ્રેમી લોકોના આગમનથી જીવંત બની રહે છે. શાક્ષરોની નગરી નડિયાદના આ ગ્રંથના પંથની કાર્યક્રમ શ્રેણીએ શોભાયમાન શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. આ કાર્યક્રમનું સાતત્ય પણ નડિયાદના નગરજનો તરફ તથા... Continue Reading →
: કિરીટભાઇ નાંધુ : ધૂપસળી જેવું જીવન :
કાળને તે કહીએ શું ? જરીકે નવ ચૂકીયો પાંચ આંગળિઓમાંથી અંગુઠે વાઢ મૂકિયો. ભાઇ કિરીટભાઇની આકસ્મિક તેમજ અણધારી વિદાયથી તેમના ધર્મપત્ની તેમજ ચિ. આસ્થા તથા દેવકરણને આભમાંથી વિજળી પડે તેવો આઘાત થયો હશે. કિરીટભાઇના પિતાશ્રી રવિદાનભાઇ તથા માતૃશ્રી વસંતબા પણ આવા આઘાતથી અવાચક થયા હશે. બટુકભાઇ નાંધુ અને સૌ ભાઇઓ – સ્નેહીઓએ પણ આવીજ લાગણી... Continue Reading →
: વાટે…. ઘાટે…. : માણસો તો આવે : માણસો તો જાય ! અહીં રહેશે સુગંધ એક ફૂલની :
કોઇ સુપ્રસિધ્ધ વ્યકિત પોતાના મરણ અંગે આવું નિવેદન છેલ્લી ઇચ્છા તરીકે લખીને રાખે એવી ઘટનાઓ ભાગ્યેજ બનતી હશે : ‘‘જહાં મેરી મૃત્યુ હો વહી યા નજદીક કી કિસી જગહ શરીર કા દહન કિયા જાયે. બિજલી સે દહન કી વ્યવસ્થા હો તો વહી દહન હો. (ત્રણ દાયકા પહેલાંનું લખાણ જ્યારે વીજળીથી મૃતદેહના દહનની ક્રિયા ખૂબ પ્રારંભિક... Continue Reading →
: સંસ્કૃતિ : : ઝગારાં મારતાં જીવન : ભોગીભાઇ અને જીજી :
મોડાસા તાલુકાના એક અજાણ્યા તથા છેવાડાના ગામમાં સ્વેચ્છાએ રહેવા માટે ગયેલા ભોગીભાઇને કેટલાક અપ્રિય અનુભવો થયા. આવા અનુભવ તો કદાચ સમાજમાં ઘણાંને આજે પણ થતા હશે. પરંતુ જ્યારે આવા અપ્રિય અનુભવમાં અન્યાયનું કોઇ તત્વ દેખાય ત્યારે તેની સામે ખડગ ખેંચીને ઊભા રહે તે ભોગીલાલ ગાંધી હતા. (૧૯૧૧-૨૦૦૧) લગભગ આઠ દાયકા પહેલાની આ ઘટના આજે પણ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ઝગારાં મારતાં જીવન : ભોગીભાઇ અને જીજી :
મોડાસા તાલુકાના એક અજાણ્યા તથા છેવાડાના ગામમાં સ્વેચ્છાએ રહેવા માટે ગયેલા ભોગીભાઇને કેટલાક અપ્રિય અનુભવો થયા. આવા અનુભવ તો કદાચ સમાજમાં ઘણાંને આજે પણ થતા હશે. પરંતુ જ્યારે આવા અપ્રિય અનુભવમાં અન્યાયનું કોઇ તત્વ દેખાય ત્યારે તેની સામે ખડગ ખેંચીને ઊભા રહે તે ભોગીલાલ ગાંધી હતા. (૧૯૧૧-૨૦૦૧) લગભગ આઠ દાયકા પહેલાની આ ઘટના આજે પણ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ઝગારાં મારતાં જીવન : ભોગીભાઇ અને જીજી :
મોડાસા તાલુકાના એક અજાણ્યા તથા છેવાડાના ગામમાં સ્વેચ્છાએ રહેવા માટે ગયેલા ભોગીભાઇને કેટલાક અપ્રિય અનુભવો થયા. આવા અનુભવ તો કદાચ સમાજમાં ઘણાંને આજે પણ થતા હશે. પરંતુ જ્યારે આવા અપ્રિય અનુભવમાં અન્યાયનું કોઇ તત્વ દેખાય ત્યારે તેની સામે ખડગ ખેંચીને ઊભા રહે તે ભોગીલાલ ગાંધી હતા. (૧૯૧૧-૨૦૦૧) લગભગ આઠ દાયકા પહેલાની આ ઘટના આજે પણ... Continue Reading →