હોવું એ આપણું સત્વ, કહેવું લોકની રુચિ અંત: શુધ્ધિ સ્વયં સાધી શ્રેયાર્થે કરવી ગતિ. મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર તેમની... Continue Reading →
: સંસ્કૃતિ : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :
હોવું એ આપણું સત્વ, કહેવું લોકની રુચિ અંત: શુધ્ધિ સ્વયં સાધી શ્રેયાર્થે કરવી ગતિ. મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ... Continue Reading →
: સંસ્કૃતિ : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચનનો સંકલ્પ :
વાચનના મહિમા વિશે કોઇ શહેરમાં થોડા લોકો પણ મળીને વિચાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. દર્શક વાચનને તપ કહેતા તેમ શ્રી રઘુવીર ચૌધરીએ લખેલું છે. આથી આવું તપ કરનારની સંખ્યા કદાચ ઓછી હોય તો પણ તે સ્વાભાવિક ગણાય. આવા પવિત્ર પ્રયાસમાં પૂરક થનાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પણ આપણી પ્રશંસાના અધિકારી છે. આથી ઓમ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચનનો સંકલ્પ :
વાચનના મહિમા વિશે કોઇ શહેરમાં થોડા લોકો પણ મળીને વિચાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. દર્શક વાચનને તપ કહેતા તેમ શ્રી રઘુવીર ચૌધરીએ લખેલું છે. આથી આવું તપ કરનારની સંખ્યા કદાચ ઓછી હોય તો પણ તે સ્વાભાવિક ગણાય. આવા પવિત્ર પ્રયાસમાં પૂરક થનાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પણ આપણી પ્રશંસાના અધિકારી છે. આથી ઓમ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણ મણકો : : ઠાકોર કેસરીસિંહજી :
સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંધની ગામ ગામે કૈંક કવિઓ તણાં ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી. કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના સ્વાતંત્ર્ય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચનનો સંકલ્પ :
વાચનના મહિમા વિશે કોઇ શહેરમાં થોડા લોકો પણ મળીને વિચાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. દર્શક વાચનને તપ કહેતા તેમ શ્રી રઘુવીર ચૌધરીએ લખેલું છે. આથી આવું તપ કરનારની સંખ્યા કદાચ ઓછી હોય તો પણ તે સ્વાભાવિક ગણાય. આવા પવિત્ર પ્રયાસમાં પૂરક થનાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પણ આપણી પ્રશંસાના અધિકારી છે. આથી ઓમ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણ મણકો : : ઠાકોર કેસરીસિંહજી :
સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંધની ગામ ગામે કૈંક કવિઓ તણાં ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી. કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના સ્વાતંત્ર્ય... Continue Reading →