ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :
શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે. આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :
શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે. આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →
: સંસ્કૃતિ : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :
શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે. આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →
:સંસ્કૃતિ:: ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :
ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :
વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :
વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: સંસ્કૃતિ : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :
વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :
માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત લીલ છે ઝુલો લભ્ભિયો સાંયાજી ભલભાત. આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :
માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત લીલ છે ઝુલો લભ્ભિયો સાંયાજી ભલભાત. આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →