: સંસ્કૃતિ : : ડૉ. વિક્રમ સારાભાઈ આપણું ગૌરવ :

કેટલાક કુટુંબો તથા અમૂક વ્યક્તિઓ એવી હોય છે કે તેમની ઉપસ્થિતિને કારણે તેઓ જ્યાં વસતા હોય તે નગરની શોભા વધે છે. આવા લોકોનું યોગદાન ઈતિહાસમાં ઉજળા અક્ષરોથી લખાય છે. ‘નદીની રેતમાં રમતાં નગર’ અમદાવાદે આવા અનેક લોકોની ભેટ દેશને કે સમગ્ર વિશ્વને આપી છે. સારાભાઈ કુટુંબના ડૉ. વિક્રમ સારાભાઈ એ આવા જ એક પ્રતિભા સંપન્ન... Continue Reading →

:ક્ષણના ચણીબોર: : ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →

:વાટે-ઘાટે: : ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :

શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે.  આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :

શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે.  આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →

: સંસ્કૃતિ : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :

શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે.  આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →

:સંસ્કૃતિ:: ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :

વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :

વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →

: સંસ્કૃતિ : : કૃષ્ણલીલામાં નાગદમન અને સાંયાજી ઝૂલા :

વિહાણે નવે નાથ જાગો વહેલા હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑