: વાટે….ઘાટે…. : : મોહનમાંથી મહાત્મા બનવાની અમર કથા :

૩૦ જાન્યુઆરી – ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ મહાપ્રયાણ કર્યું. આ ઘટના પછીના થોડા દિવસોમાંજ આપણી ભાષાના સમર્થ કવિ બાલમુકુન્દ દવેએ દિલના દર્દને વ્યક્ત કરતા લખ્યું :  કોણે રે દૂભ્યો ને કોણે વિંધીયો, કલંકીએ કોણે કીધા ઘાવ કોણ રે અપરાધી માનવ જાતનો જેને સૂઝી અવળી મતી આ, રુધિરે રંગાયો હરિનો હંસલો. ઉપરના કાવ્યોનો દરેક શબ્દ... Continue Reading →

: સંસ્કૃતિ : : સજ્જનોની વાણીનો રસથાળ: કવિ કાગના પત્રો- પ્રેરણા: 

કવિગુરુ ટાગોર માટે અમૃતા પ્રીતમે લખેલી એક કાવ્યપંકિત સ્મરણમાંથી ખસે તેવી નથી. હુ જયારે આ ધરતી ઉપર નહિ રહું, ત્યારે મારુ વૃક્ષ તમારી વસંતને નવપલ્લવિત કરશે અને પોતાના રસ્તે જતા સહેલાણીઓને કહેશે કે એક કવિએ આ ધરતીને પ્યાર કર્યો હતો. ગાંડી ગિરથી ગોપનાથ સુધીની ધરતીના અમીને અંતરમાં ઝીલીને ફાટેલ પિયાલાના કવિ દુલા કાગ (ભગતબાપુ) આવનારી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સજ્જનોની વાણીનો રસથાળ: કવિ કાગના પત્રો- પ્રેરણા: 

કવિગુરુ ટાગોર માટે અમૃતા પ્રીતમે લખેલી એક કાવ્યપંકિત સ્મરણમાંથી ખસે તેવી નથી. હુ જયારે આ ધરતી ઉપર નહિ રહું, ત્યારે મારુ વૃક્ષ તમારી વસંતને નવપલ્લવિત કરશે અને પોતાના રસ્તે જતા સહેલાણીઓને કહેશે કે એક કવિએ આ ધરતીને પ્યાર કર્યો હતો. ગાંડી ગિરથી ગોપનાથ સુધીની ધરતીના અમીને અંતરમાં ઝીલીને ફાટેલ પિયાલાના કવિ દુલા કાગ (ભગતબાપુ) આવનારી... Continue Reading →

: વાટે …. ઘાટે…. : : સજ્જનોની વાણીનો રસથાળ: કવિ કાગના પત્રો- પ્રેરણા: 

કવિગુરુ ટાગોર માટે અમૃતા પ્રીતમે લખેલી એક કાવ્યપંકિત સ્મરણમાંથી ખસે તેવી નથી. હુ જયારે આ ધરતી ઉપર નહિ રહું, ત્યારે મારુ વૃક્ષ તમારી વસંતને નવપલ્લવિત કરશે અને પોતાના રસ્તે જતા સહેલાણીઓને કહેશે કે એક કવિએ આ ધરતીને પ્યાર કર્યો હતો. ગાંડી ગિરથી ગોપનાથ સુધીની ધરતીના અમીને અંતરમાં ઝીલીને ફાટેલ પિયાલાના કવિ દુલા કાગ (ભગતબાપુ) આવનારી... Continue Reading →

: વાટે… ઘાટે… : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:

જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:

જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →

: સંસ્કૃતિ : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:

જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →

: સંસ્કૃતિ : : આપણાં સદાબહાર સર્જકઃ સરોદ:

સરોદ કહે છે. આ રે કાયામાં પલટાયું દેહ પડ્યે તો દફનાવું લગન એવી લગવી દેવી આપ અગનરૂપ થાવું. મરણ તો માનવ માત્રના થાય છે. કુદરતનો એજ નિશ્ચિત ક્રમ છે. પરંતુ સંતો-કવિઓ તથા સર્જકો કહી મૃત્યુ પામતા નથી. અવધિ પૂરી થાય ત્યારે શરીરતો તેનો ધર્મ પાળે અને વિલિન થાય પરંતુ સર્જકે કરેલું સાહિત્ય નિર્માણ ચિરકાળ જીવંત... Continue Reading →

: વાટે ઘાટે : : સંત કવિ ઇસરદાસજીની અમર રચના : હરિરસ :

સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. ‘‘ધારણ કરે તે ધર્મ’’ ની વાતનો સંદર્ભ લઇને યાદ કરીએ તો સંત સાહિત્યે સમાજને ધારણ કરેલો છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ... Continue Reading →

: સંસ્કૃતિ : : સંત કવિ ઇસરદાસજીની અમર રચના : હરિરસ :

સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. ‘‘ધારણ કરે તે ધર્મ’’ ની વાતનો સંદર્ભ લઇને યાદ કરીએ તો સંત સાહિત્યે સમાજને ધારણ કરેલો છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑