આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દેશી રાજવીઓમાં ઊંચેરું નામ : નટવરસિંહજી :
આપણો દેશ આઝાદ થયો તે પહેલા દેશનો મોટા ભાગનો પ્રદેશ બ્રિટીશ હકૂમત હેઠળ હતો. આ સ્થિતિમાં પણ દેશનો એક વિસ્તાર પરંપરાગત ચાલ્યા આવતા રાજવીઓના શાસન હેઠળ હતો. જો કે દેશી રજવાડાઓમાં પણ બ્રિટીશરોનો સતત ચંચુપાત રહ્યા કરતો હતો. નિયંત્રણો પણ હતા. દેશી રાજ્યોના રાજવીઓ તેમના વિસ્તાર તથા આવકની દ્રષ્ટિએ અલગ અલગ મોભો ધરાવતા હતા. વંશપરંપરાગત... Continue Reading →
: સંસ્કૃતિ : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર :
સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :
આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :
આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી : કવિ ઉપવાસી :
આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર... Continue Reading →
: સંસ્કૃતિ : : ગાંધી વિચાર પરંપરાના સૌજન્યશીલ વાહક : : દાદા ધર્માધિકારી :
દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગાંધી વિચાર પરંપરાના સૌજન્યશીલ વાહક : : દાદા ધર્માધિકારી :
દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની... Continue Reading →