કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે : કૃષ્ણ ભજો કૃષ્ણ કહો, કૃષ્ણ સુણો પ્રાણી કૃષ્ણના સબંધ વિના વંધ્યા સૌ વાણી દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →
: સંસ્કૃતિ : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :
અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :
અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :
અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →
: સંસ્કૃતિ : : શંભુપ્રસાદ દેસાઇ : સરકારી સેવામાં લોકસેવક :
સરકારી સેવામાં રહેલા બહુ ઓછા લોકોને લોક સમૂહ યાદ રાખે છે. તેના અનેક કારણો પણ હોઇ શકે છે. આમ છતાં કેટલાક સરકારી અમલદારોએ પોતાની કાર્ય કરવાની વિશિષ્ટ પધ્ધતિને કારણે લોક સમૂહની સ્મૃતિમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું છે. દેશ આઝાદ થયો તે પહેલા તેમજ આઝાદીનો યુગ શરૂ થયો ત્યારબાદ આવા કેટલાક ધન્યનામ અધિકારીઓના નામ સહેજે સ્મૃતિમાં... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : શંભુપ્રસાદ દેસાઇ : સરકારી સેવામાં લોકસેવક :
સરકારી સેવામાં રહેલા બહુ ઓછા લોકોને લોક સમૂહ યાદ રાખે છે. તેના અનેક કારણો પણ હોઇ શકે છે. આમ છતાં કેટલાક સરકારી અમલદારોએ પોતાની કાર્ય કરવાની વિશિષ્ટ પધ્ધતિને કારણે લોક સમૂહની સ્મૃતિમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું છે. દેશ આઝાદ થયો તે પહેલા તેમજ આઝાદીનો યુગ શરૂ થયો ત્યારબાદ આવા કેટલાક ધન્યનામ અધિકારીઓના નામ સહેજે સ્મૃતિમાં... Continue Reading →
: વાટે….ઘાટે…. : : શંભુપ્રસાદ દેસાઇ : સરકારી સેવામાં લોકસેવક :
સરકારી સેવામાં રહેલા બહુ ઓછા લોકોને લોક સમૂહ યાદ રાખે છે. તેના અનેક કારણો પણ હોઇ શકે છે. આમ છતાં કેટલાક સરકારી અમલદારોએ પોતાની કાર્ય કરવાની વિશિષ્ટ પધ્ધતિને કારણે લોક સમૂહની સ્મૃતિમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું છે. દેશ આઝાદ થયો તે પહેલા તેમજ આઝાદીનો યુગ શરૂ થયો ત્યારબાદ આવા કેટલાક ધન્યનામ અધિકારીઓના નામ સહેજે સ્મૃતિમાં... Continue Reading →
: મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :
સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેવા રવિશંકર વ્યાસ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં... Continue Reading →
: સંસ્કૃતિ : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :
મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :
મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની... Continue Reading →