વાટે…ઘાટે:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:

   મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →

સંસ્કૃતિ:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:

     મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →

:માતૃદર્શનનોપ્રાગટ્યદિવસ: એકમહામૂલીસ્મૃતિ:

  ૧૪ જાન્યુઆરી ૧૯૮૪નો એ શુભ દિવસ હતો. અમદાવાદના ગુજરાત યુનિવર્સીટીના કોન્વોકેશન હોલમાં એક યાદગાર પ્રસંગ યોજવામાં આવ્યો હતો. પ્રસંગ 'ઉગમણાં ઓરડાવાળી'  મા સોનલના દળદાર પુસ્તકના વિમોચનનો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતના અનેક વિસ્તારમાંથી ચારણ તથા ચારણેતર સમાજના અનેક લોકો આ પવિત્ર પ્રસંગના સાક્ષી થવા માટે આવ્યા હતા. 'માતૃદર્શન' નામનો આ ગ્રંથ લખનાર દ્રષ્ટા અને ઋષિ સમાન... Continue Reading →

ક્ષણના ચણીબોર:૧૮મીએપ્રિલ-ભૂદાનયાત્રાઅનેવિનોબાજી:

   ૧૯૫૧ની અઢારમી એપ્રિલને આપણાં ઇતિહાસની એક મહત્વની તારીખ ગણવી જોઈએ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના એ બંને મહત્વના દિવસો છે. પરંતુ એક મોટા લોક સમુદાયને ખેતી માટે જમીન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય શરુ કરવું તેમા અપાર દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. રાજકીય સ્વાતંત્ર્ય મળે પરંતુ લોકોને આર્થિક સ્વાતંત્ર્યનો અનુભવ ન થાય તો આવું રાજકીય... Continue Reading →

વાટે…ઘાટે:૧૮મીએપ્રિલ-ભૂદાનયાત્રાઅનેવિનોબાજી:

   ૧૯૫૧ની અઢારમી એપ્રિલને આપણાં ઇતિહાસની એક મહત્વની તારીખ ગણવી જોઈએ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના એ બંને મહત્વના દિવસો છે. પરંતુ એક મોટા લોક સમુદાયને ખેતી માટે જમીન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય શરુ કરવું તેમા અપાર દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. રાજકીય સ્વાતંત્ર્ય મળે પરંતુ લોકોને આર્થિક સ્વાતંત્ર્યનો અનુભવ ન થાય તો આવું રાજકીય... Continue Reading →

સંસ્કૃતિ:૧૮મીએપ્રિલ-ભૂદાનયાત્રાઅનેવિનોબાજી:

 ૧૯૫૧ની અઢારમી એપ્રિલને આપણાં ઇતિહાસની એક મહત્વની તારીખ ગણવી જોઈએ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના એ બંને મહત્વના દિવસો છે. પરંતુ એક મોટા લોક સમુદાયને ખેતી માટે જમીન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય શરુ કરવું તેમા અપાર દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. રાજકીય સ્વાતંત્ર્ય મળે પરંતુ લોકોને આર્થિક સ્વાતંત્ર્યનો અનુભવ ન થાય તો આવું રાજકીય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑