ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે. ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →
ક્ષણના ચણીબોર:લોક નીતિના આજીવન ઉપાસક: જયાબહેન શાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
વાટે…ઘાટે:લોકનીતિનાઆજીવનઉપાસક: જયાબહેનશાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
સંસ્કૃતિ :લોકનીતિનાઆજીવનઉપાસક: જયાબહેનશાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
ક્ષણના ચણીબોર:સૌરાષ્ટ્રતથાગુજરાતનાપત્રકારત્વનાપિતા: અમૃતલાલશેઠ:
"જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના...રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ....છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે...અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું" આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં... Continue Reading →
વાટે…ઘાટે:સૌરાષ્ટ્રતથાગુજરાતનાપત્રકારત્વનાપિતા: અમૃતલાલશેઠ:
"જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના...રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ....છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે...અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું" આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં... Continue Reading →
સંસ્કૃતિ :સૌરાષ્ટ્રતથાગુજરાતનાપત્રકારત્વનાપિતા: અમૃતલાલશેઠ:
"જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના...રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ....છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે...અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું" આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં... Continue Reading →
વાટે…ઘાટે:મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:
મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે ! એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →
સંસ્કૃતિ : વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:
કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →
ક્ષણના ચણીબોર:વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:
કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →