વાટે…ઘાટે:ગાંધીજીઅનેમહાદેવભાઈ:

 દરેક વર્ષની ત્રીસમી જાન્યુઆરીએ બાપુ સાથે જ મહાદેવ દેસાઈની સ્મૃતિ થાય છે. "મહાદેવ વહેલા ગયા" કોઈએ કહ્યું. બાપુ આ વાત સાથે સંમત ન થયા. તેમણે કહ્યું : "મહાદેવનું કામ પૂરું થઇ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા માટે રહે?" બાપુની આ વાતનો પડઘો ગુરુદેવ ટાગોરની પંક્તિઓમાં સંભળાય... Continue Reading →

ક્ષણના ચણીબોર:મોરારજીદેસાઈ: નૈતિકતાનીદીવાદાંડી:

   દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ... Continue Reading →

વાટે…ઘાટે:મોરારજીદેસાઈ: નૈતિકતાનીદીવાદાંડી:

 દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ... Continue Reading →

ક્ષણના ચણીબોર:મહાત્માગાંધીઅનેરોમારોલાં:

 મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા.... Continue Reading →

વાટે…ઘાટે:મહાત્માગાંધીઅનેરોમારોલાં:

 મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા.... Continue Reading →

વાટે..ઘાટે::ગુજરાતઅનેસુભાષનોસહયોગ::હરિપુરાકોંગ્રેસમહાસભા:૧૯૩૮:

  ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑