: સંસ્કૃતિ : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: ગાંધી વિનોબાના વિચાર અને કવિ કાગની કાવ્ય સરવાણી :

સાહિત્ય નિર્માણ શૂન્યાવકાશમાંથી થતું નથી. જે તે સમયના કાળ પ્રવાહની ઊંડી અસર તે સમયના સાહિત્ય સર્જન પર થાય છે. તેથીજ સાંપ્રત સમાજ જીવન તથા તેના પ્રવાહોની જે તે સમયે સર્જાતા સાહિત્ય પર ઊંડી અસર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી આગમન થયું ત્યારબાદ થોડા વર્ષોમાં જ દેશની રાજકીય ગતિવિધિમાં ગાંધી આકર્ષણનું કેન્દ્ર બન્યા.... Continue Reading →

: સંસ્કૃતિ : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે :  કૃષ્ણ ભજો કૃષ્ણ કહો,  કૃષ્ણ સુણો પ્રાણી  કૃષ્ણના સબંધ વિના  વંધ્યા સૌ વાણી  દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે :  કૃષ્ણ ભજો કૃષ્ણ કહો,  કૃષ્ણ સુણો પ્રાણી  કૃષ્ણના સબંધ વિના  વંધ્યા સૌ વાણી  દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે :  કૃષ્ણ ભજો કૃષ્ણ કહો,  કૃષ્ણ સુણો પ્રાણી  કૃષ્ણના સબંધ વિના  વંધ્યા સૌ વાણી  દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →

: સંસ્કૃતિ : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :

અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :

અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →

: વાટે….ઘાટે…. : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :

અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑