સંતવાણી સમિપે : : નાની-શી સળી અડી ન અડી : પરગટશે રંગમાયા : ઓ ભાયા

આપણી શિક્ષણ આપવાની પધ્ધતિ તથા વિદ્યાર્થીઓ તરફના વ્યવહારમાં ગીજુભાઇ બધેકાના વિચારો ખૂબજ ઉપયોગી તથા સમયસરના હતા તે ચોક્કસ છે. આ બાબતને પૂરવાર કરવા માટે અનેક પ્રસંગો જોવા મળે છે. ગાંધીજીના એક તેજસ્વી તથા પ્રજ્ઞાવાન સાથી કેદારનાથજીએ લખેલી વાત આ બાબતનું એક વિશેષ ઉદાહરણ પૂરું પાડે છે. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની શાળામાં ભણતા કેદારનાથજીએ સ્વાનુભવ ટાંકેલો છે. નાથજી... Continue Reading →

સંતવાણી સમિપે : : ઝાડવાં પોતાના ફળ નથી ખાતાં : ઉપકારી એનો આતમા

સહજાનંદ સ્વામીને પોતાની અંતવેળાનો અણસાર આવી ગયો હતો. સ્વામીને પ્રતીતિ હતી કે જો બ્રહ્મમુનિ તેમની સાથે હશે તો પોતાને ધામમાં જતાં  રોકી લેશે. સ્નેહ શ્રધ્ધા અને નિષ્ઠાની શક્તિ ઘણીવાર સામાન્ય દ્રષ્ટિથી સમજી ન શકાય તેવી ગહન હોય છે. ભગવાન સ્વામીનારાયણ પ્રતાપી સાધુ બ્રહ્માનંદમાં આ શક્તિ જોઇ શકતા હતા. આથી જૂનાગઢના મંદિર સંબંધેની એક સમસ્યાનો ઉકેલ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સર્વ કવિ ટકે શેર : એ તો કાળો કેર છે

ભૂજની વ્રજભાષા પાઠશાળા એ માત્ર કચ્છનીજ નહિ પરંતુ પશ્ચિમ ભારતની એક સુપ્રસિધ્ધ સંસ્થા હતી. કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો છે કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા... Continue Reading →

સંસ્કૃતિ : : દેશકી આબાદી શંભુ : પ્રગટ દીખાને વાલી ખાદીને વિલાયતકી કીની બરબાદી હૈ

ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારીજીએ આધુનિક શિક્ષણના એકાંગિપણા તરફ ધ્યાન દોરીને ચિંતા વ્યક્ત કરી હતી. શિક્ષણનો હેતુ બાળક કે કિશોરનો સર્વાંગી વિકાસ કરવાનો હોય તો શિક્ષણ ખરા સ્વરૂપે સાર્થક બને છે. શિક્ષણ જો જીવન સાથે તથા જગત સાથે જોડાયેલું ન હોય તો તેનો પ્રસાર થવા છતાં સમાજને લાભ મળી શકતો નથી. દક્ષિણામૂર્તિ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : એના ઓરતા ન કરજો દાદા : દ્વારકામાં રણછોડરાય શામળા :

લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં બેસીને આરામદાયક જીવન જીવતા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. બંગાળના લોકગીતો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : સર્વ કવિ ટકે શેર : એ તો કાળો કેર છે :

ભૂજની વ્રજભાષા પાઠશાળા એ માત્ર કચ્છનીજ નહિ પરંતુ પશ્ચિમ ભારતની એક સુપ્રસિધ્ધ સંસ્થા હતી. કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો છે કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા... Continue Reading →

ક્ષણના ચણીબોર : : માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે :

વર્ષ ૨૦૧૫ વિદાય થઇ રહેલું છે. કાળની દરેક વહી જતી ક્ષણ સાથે કોઇ સ્મૃતિ સંકળાયેલી રહે છે. આથી સ્વાભાવિક રીતેજ પૂરા વર્ષની સમાપ્તિના આ સમયે વર્ષમાં જોયેલી તેમજ અનુભવેલી અનેક સ્મૃતિઓ તાજી થાય છે. જે માણ્યું છે તેનું સ્મરણ કરવું તે પણ એક લ્હાણું છે તેવું રાજવી કવિ કલાપીએ લખ્યું છે. વર્ષ – ૨૦૧૫ માં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : શિક્ષણના મહર્ષિ : નાનાભાઇ ભટ્ટ

શિક્ષણ સંબંધમાં અનેક સમસ્યાઓ આજે સમાજ તથા સરકાર સામે પડકારરૂપ બનીને ઊભા છે. શિક્ષણનો સમાન વ્યાપ તેમજ સામાન્ય વર્ગને પરવડે તેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામ સ્થળે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે. આથી આવા સાંપ્રત સંદર્ભમાં નાનાભાઇ ભટ્ટ કે ગિજુભાઇ બધેકા જેવા શિક્ષણને સમર્પિત લોકોની સ્મૃતિ થાય છે.  ગાંધીજીની કેળવણી અંગેની નઇ... Continue Reading →

: ચારણી, સાહિત્ય અને ડિજીટલાઇઝેશન :  વિશાળ સંભાવનાઓનો ખેડવા જેવો પ્રદેશ :

કોઇપણ દેશની પ્રજાને પોતાનો ઇતિહાસ સમજવાની તેમજ તેને જાળવી રાખવાની એક મહેચ્છા રહેતી હોય છે. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશુ શીખ્યા નથી. આ વિધાનની યથાર્થતા અંગેની ચર્ચા બાજુ પર રાખીએ તો પણ એમ કહી શકાય કે ઇતિહાસ જાળવવાની તેમજ તેને પ્રસંગોપાત વાગોળવાની એક વૃત્તિ... Continue Reading →

: સંતવાણી સમીપે : એના ઓરતા ન કરજો દાદા : દ્વારકામાં રણછોડરાય શામળા ! :

લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં નોકરી માટે ગયેલા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. તળના આ સાહિત્યની... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑